BANASKANTHA
ઓગડ તાલુકાના થરા માર્કેટયાર્ડ ખાતે ફાર્મર સેડ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું..
ઓગડ તાલુકાના થરા માર્કેટયાર્ડ ખાતે ફાર્મર સેડ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.. ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા માર્કેટયાર્ડ ખાતે શાસ્ત્રીજી વિજયભાઈ…
ડીસા બાયપાસ માર્ગના નવીનીકરણથી ટ્રાફિકની સમસ્યાનો આવશે અંત
1 ડીસેમ્બર જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા રાણપુર-વાસણા થી કાંટ-અજાપુરા માર્ગનું નવીનીકરણ: મુસાફરોને મળશે સુગમ પરિવહનની સુવિધા.સરકારશ્રી દ્વારા ગામ થી ગામને…
રાજપુર ખાતે રામ-લક્ષ્મણ ની જોડી સમાન રસીકભાઈ તથા વિષ્ણુભાઈ પ્રજાપતિ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.
રાજપુર ખાતે રામ-લક્ષ્મણ ની જોડી સમાન રસીકભાઈ તથા વિષ્ણુભાઈ પ્રજાપતિ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો. ઓગડ તાલુકાના રાજપુર ખાતે પ્રજાપતિ વાસમાં…
શ્રી આઠ પરગણા પ્રજાપતિ સમૂહલગ્ન સમિતિ રાધનપુર દ્વારા યોજાનાર ૨૪ મા સમુહલગ્નોત્સવ મા અવિરત દાનની સરવાણી ચાલુ…
શ્રી આઠ પરગણા પ્રજાપતિ સમૂહલગ્ન સમિતિ રાધનપુર દ્વારા યોજાનાર ૨૪ મા સમુહલગ્નોત્સવ મા અવિરત દાનની સરવાણી ચાલુ… નવાબી નગરી રાધનપુર…
શ્રી વિનય વિદ્યા મંદિર થરામા કાંકરેજ-ઓગડ તાલુકા કક્ષાનો કલા મહોત્સવ યોજાયો.
શ્રી વિનય વિદ્યા મંદિર થરામા કાંકરેજ-ઓગડ તાલુકા કક્ષાનો કલા મહોત્સવ યોજાયો. કાંકરેજ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ શ્રી વિનય…
કુવારસી શાળા સંકુલ માં તમાકુ નિયંત્રણ જન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત વકૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું.
29 નવેમ્બર જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા રોજદાંતા તાલુકા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી ની સુચના અને કુવારસી પ્રા.આ.કેન્દ્ર. ના મેડિકલ ઓફિસર…
એસ.વી.એસ.કક્ષાએ ભાભર- દિયોદર તાલુકાનો સંયુક્ત રીતે વિજ્ઞાન મેળો સર્વોદય વિધાલય ભાભર ખાતે યોજાયો….
એસ.વી.એસ.કક્ષાએ ભાભર- દિયોદર તાલુકાનો સંયુક્ત રીતે વિજ્ઞાન મેળો સર્વોદય વિધાલય ભાભર ખાતે યોજાયો…. વાવ-થરાદ જિલ્લાના ભાભર ખાતે સર્વોદય વિધાલયના મેદાનમાં…
વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને થરાદ ખાતે ‘સરદાર@૧૫૦ યુનિટી માર્ચ’ અંતર્ગત ભવ્ય પદયાત્રા યોજાઈ
28 નવેમ્બર જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા એક ભારત-આત્મનિર્ભર ભારતના સૂત્રો સાથે પદયાત્રા દરમ્યાન દેશની એકતા અને અખંડિતતાનો સંદેશ ગુંજ્યો.સરદાર સાહેબના…
જી ડી મોદી વિદ્યા સંકુલ માં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી
27 નવેમ્બર જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા બંધારણ દિવસ તેમજ રાષ્ટ્રીય કાયદા દિવસની ઉજવણીના ભાગરૂપે બંધારણ ક્વિઝ સ્પર્ધા નું આયોજન હ્યુમેનિસ્ટ…
લગ્ન પત્રિકામાં પણ વહેપારીએ પોતાની દીકરીના લગ્નની ચાંલ્લાની રકમ વિવિધ સંસ્થાને આપવા અનુરોધ કર્યો હતો
સેવાનું કાર્ય :દિયોદરના પરિવારે પોતાની દીકરીના લગ્નમાં ભેટ સ્વરૂપે એકઠી થયેલ ચાંલ્લાની રકમ બાળકો માટે અનાથ આશ્રમમાં અર્પણ કરશે પ્રતિનિધિ…






