BHARUCH
ભરૂચ જિલ્લા ભારતીય મધુર સંઘ દ્વારા વિવિધ પડતર પ્રશ્ને આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને પ્રશ્નોના નિરાકરણ ની માંગ કરાઈ હતી.
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લા ભારતીય મધુર સંઘ દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ભારતીય મજદૂર…
ધારાસભ્ય અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત પ્રયાસોથી લોકહીતમાં લેવાયો નિર્ણય
સમીર પટેલ, ભરૂચ **** નર્મદાબ્રીજ ટોલપ્લાઝા ઉપર રાબેતા મુજબ GJ 16 પાસિંગ ધરાવતા કારધારકોને ટોલટેક્ષ આપવો નહી પડે ***** ભરૂચ…
ઝઘડિયા તાલુકામાં રાત્રીચોરોએ આતંક મચાવ્યો-ઝઘડિયા અને અવિધા ગામે બે મકાનોમાંથી લાખો રૂપિયાની ચોરી
ઝઘડિયા તાલુકામાં રાત્રીચોરોએ આતંક મચાવ્યો-ઝઘડિયા અને અવિધા ગામે બે મકાનોમાંથી લાખો રૂપિયાની ચોરી ઝઘડિયા ગામે એક મકાનમાંથી રૂપિયા ૧૦…
ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં હાલ આરોગ્ય વિભાગના વર્ગ-3 ના કર્મકહરીઓ પોતાની પડતર માંગણીઓને લઈને આંદોલન પર ઉતાર્યા
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં હાલ આરોગ્ય વિભાગના વર્ગ-3 ના કર્મકહરીઓ પોતાની પડતર માંગણીઓને લઈને આંદોલન પર ઉતાર્યા…
બાયફ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ ખાતે વૈજ્ઞાનિક સલાહકાર સમિતીની ૨૨ મી બેઠક યોજાઇ…
બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ પત્રકાર પ્રતિનિધિ બાયફ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,ચાસવડ ખાતે તારીખ ૧૮/૦૩/૨૦૨૫ના રોજ જયંતી આર મોરી, જોઇન્ટ રિજનલ ડાયરેક્ટર, બાયફ,…
વાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝઘડીયા મદદનીશ પોલીસ અધિક્ષક દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરી ગુનાઇત ભૂતકાળ ધરાવતા ઇસમોની કડક પૂછતાછ કરાઈ…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ ગુજરાત રાજયમાં કાયદો અને વ્યવસ્થા જળવાય, લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય અને સ્થાનિક…
નેત્રંગ : કાયદો અને વ્યવસ્થા જળવાય, લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તે માટે નેત્રંગ પોલીસે ફૂટ પેટ્રોલિંગ કરી ગુનાઇત ભૂતકાળ ધરાવતા ઇસમોની કડક પૂછતાછ કરાઈ..
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ ગુજરાત રાજયમાં કાયદો અને વ્યવસ્થા જળવાય, લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય અને…
ભરૂચ: કવિઠા ગામે યુવાને આપઘાત કરવાનો મામલો, પ્રદેશ કોંગ્રેસના ડેલીગેશને મૃતક યુવકના પરિવારજનો સાથે કરી મુલાકાત
સમીર પટેલ, ભરૂચ ભરૂચ તાલુકાના કવિઠા ગામે પોલીસના ત્રાસથી યુવાને આપઘાત કરવાના આક્ષેપના મામલે આજરોજ પ્રદેશ કોંગ્રેસના ડેલીગેશને મૃતક યુવાનના…
ભરૂચમાં રોડ ટેકસ ન ભરતાં 130 વાહનો ડીટેઇન, રૂપિયા 43 લાખનો દંડ વસૂલાયો
સમીર પટેલ, ભરૂચ ભરૂચ આરટીઓ વિભાગે સઘન તપાસ ચાલુ કરતા અંદાજે એક મહિનામાં રોડ ટેક્સ બાકી હોય તેવા વાહનો સહિત…
વાગરા: વાડિયા ચોકડી નજીક અજાણ્યા વાહનની તકકરે શ્રમજીવીનું કરુણ મોત, પોલીસે વધુ તપાસ હાથ ધરી
નઈમ દીવાન, વાગરા વાગરા તાલુકાના દહેજ ગામની વાડિયા ચોકડી નજીક એક શ્રમજીવીને કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો…










