BHARUCH
4 વર્ષથી ફરાર છેતરપિંડીનો આરોપી ઝડપાયો:ભરૂચ પેરોલ ફર્લો સ્કોડે પાટણ બસ સ્ટેન્ડ પાસેથી આરોપીને દબોચ્યો
સમીર પટેલ, ભરૂચ ભરૂચ શહેરમાં છેતરપિંડીના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી ફરાર આરોપીને પેરોલ ફર્લો સ્કોડની ટીમે સફળતાપૂર્વક ઝડપી પાડ્યો છે.…
અંકલેશ્વરમાં બંધ કરેલ 12 હાટ બજારફરી શરૂ કરાવવા વેપારીઓનો મોરચો
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વર શહેરના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં મામલતદારે બંધ કરાવેલાં હાટ બજાર ફરીથી શરૂ કરાવવામાં આવે તેવી માગ સાથે…
દારૂના ધંધામાં સક્રિય બુટલેગર ઝડપાયો:અંકલેશ્વરના હજાત ગામેથી 6 ગુનામાં નાસતા ફરતા આરોપીની ધરપકડ
સમીર પટેલ, ભરૂચ ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર વિસ્તારમાંથી પ્રોહિબિશનના છ ગુનામાં ફરાર આરોપીની ધરપકડ કરી છે. પોલીસ ઇન્સપેક્ટર એમ.પી. વાળાના…
મકાનમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ, ફાયર ફાઈટરો સ્થળ ઉપર પહોંચ્યા
સમીર પટેલ, ભરૂચ ધોળીકુઈ વિસ્તારમાં એક મકાનમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ, ફાયર ફાઈટરો સ્થળ ઉપર પહોંચ્યા, મામલદાર સહિતના અધિકારીઓ ઘટના…
ભરૂચ: સ્થાનિકો દ્વારા ઉગ્ર સૂત્રોચાર સાથે ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવી ડમ્પિંગ સાઈડ બંધ કરવા કરી રજૂઆત…
સમીર પટેલ, ભરૂચ ભરૂચ: પાલિકા દ્વારા પશ્ચિમ વિસ્તારમાં આવેલ બિલાલ પાર્ક નજીક મુખ્ય માર્ગ પર શરૂ કરેલી ડમ્પીંગ સાઈડ નો…
શ્રી નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ., ચાસવડના ૬૪મા સ્થાપના દિનની ઉજવણી કરાઇ.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૦૨/૦૧/૨૦૨૫ શ્રી નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ., ચાસવડ નાં ૬૪ માં સ્થાપના દિન…
ઝઘડીયા તાલુકાના વેલુગામ ખાતે નિશુલ્ક નેત્ર નિદાન અને મફત ઓપરેશન કેમ્પ યોજાયો
ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના વેલુગામ ખાતે નિશુલ્ક નેત્ર નિદાન અને મફત ઓપરેશન કેમ્પ યોજાયો સેન્ચુરી એન્કા લિમિટેડ (યુનિટ –…
ઝઘડીયા પંથકમાં કેળનો પાકમાં રોગનો પગ પેસારો:ગાંઠમાં સુકારો લાગે ત્યારબાદ આખુ થળ સુકાઈ જાય : ખેડૂતો ચિંતિત બન્યા
ઝઘડીયા પંથકમાં કેળનો પાકમાં રોગનો પગ પેસારો:ગાંઠમાં સુકારો લાગે ત્યારબાદ આખુ થળ સુકાઈ જાય : ખેડૂતો ચિંતિત બન્યા …
ભરૂચ નગર સેવા સદન દ્વારા મનુબર ગામ નજીક ડમ્પિંગ સાઈટ માટે ખોદકામ કરાતા સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોએ ઘેરાવો કરતાં ચીફ ઓફિસર સહિતના કર્મચારીઓએ સ્થળ છોડી ભાગવું પડ્યું હતું
સમીર પટેલ, ભરૂચ ભરૂચ નગર સેવાસદન માટે ડમ્પિંગ સાઈટનો પ્રશ્ન માથાના દુખાવા સમાન બની રહ્યો છે.થામ ગામ નજીક સ્થાનિકોએ વિરોધ…
નેત્રંગ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે “સાંપ્રત દલિત સાહિત્ય” વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૦૧/૦૨/૨૦૨૫ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંઘીનગર તથા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગના સંયુક્ત ઉપક્રમે આચાર્ય ડૉ.જી.આર.પરમારના…










