BHARUCH
નેત્રંગ : પ્રાથમિક શાળા ઊંડીના શિક્ષકનો વિદાય સત્કાર સમારંભ યોજાયો…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૨૪/૧૧/૨૦૨૪ નેત્રંગ તાલુકાના પ્રાથમિક શાળા ઊંડીના શિક્ષિકા મેઘનાબેન બારડનો વિદાય સત્કાર સમારંભ કાર્યક્ર્મ કરવામાં…
અંકલેશ્વરવાસીઓ સાવધાન:AQI ચિંતાજનક સ્તરે પહોંચ્યો, તંત્ર દ્વારા GIDCમાં સ્પ્રીંકલ દ્વારા પાણીનો છંટકાવ શરૂ કરાયો
સમીર પટેલ, ભરૂચ એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં એર કવૉલિટી ઇન્ડેક્સ ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે ત્યારે, પરિસ્થિતિ વધુ ન…
ભરૂચ નબીપુર નજીક હાઈવે પર ટ્રકમાં આગ લાગતા દોડધામ:ભરૂચ પાલિકાના ફાયર ફાયટરોએ દોડી આવી આગા પર કાબુ મેળવ્યો, કોઈ જાનહાનિ નહિ
સમીર પટેલ, ભરૂચ ભરૂચના નેશનલ હાઈવે 48 પર નબીપુર નજીક એક ટ્રકના ટાયરમાં આગ ભભૂકી ઉઠી હતી.આગમાં ટાયર સળગી ઉઠતાં…
ઝઘડિયા તાલુકાના અવિધા ગામે બંધ મકાનમાંથી રાત્રી ચોરો સોનાચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને કુલ રૂપિયા ૯૬૦૦૦ નો મુદ્દામાલ ઉઠાવી ગયા
ઝઘડિયા તાલુકાના અવિધા ગામે બંધ મકાનમાંથી રાત્રી ચોરો સોનાચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને કુલ રૂપિયા ૯૬૦૦૦ નો મુદ્દામાલ ઉઠાવી…
ભરૂચની સિવિલ બનશે હવે 200 બેડની સુપર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, દર્દીઓને સર્જરીઓ માટે સુરત કે વડોદરા નહીં જવું પડે
સમીર પટેલ, ભરૂચ ભરૂચની ડો.કિરણ.સી.પટેલ મેડિકલ કોલેજ અને રિચર્સ ઈન્સ્ટિયૂટ (સિવિલ હોસ્પિટલ) હવે વધુ અદ્યતન બનવા જઈ રહી છે.…
લગ્નના પાંચ વર્ષ બાદ પણ સંતાન ન થતાં પતિએ પત્નીને ત્રાસ આપી પ્રેમિકા સાથે લગ્ન કરવાની તૈયારીઓ કરી, 181ની ટીમે સમાધાન કરાવ્યું
સમીર પટેલ, ભરૂચ ભરૂચની એક મહિલાના લગ્ન થયાને પાંચ વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાંય તેને સંતાન પ્રાપ્તિ…
અંકલેશ્વરમાં ચોરની અફવા વચ્ચે કસ્બાતીવાડમાં લોકોના ટોળા એકત્રિત થયા; તપાસના અંતે કોઈ જ શંકાસ્પદ ગતિવિધિ ન જણાઇ
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વર શહેરના કસ્બાતીવાડ વિસ્તારમાં ચોરની અફવાના કારણે લોક ટોળા ભેગા થઈ ગયા હતા. ત્યારે પોલીસે ઘટના સ્થળે…
ભરૂચના કતોપોર બજાર ખાતે બેકાબુ આયસર ટેમ્પોએ ત્રણથી વધુ વાહનો ને અડફેટે લેતા દોડધામ, એક મહિલા નું કરુણ મોત
સમીર પટેલ, ભરૂચ ભરૂચના કતોપોર બજાર વિસ્તારમાં એક બેકાબુ ટેમ્પાએ ત્રણ થી વધુ વાહનોને લીધા અડફેટે લેતા ભારે દોડધામ મચી…
SRF ફાઉન્ડેશન દ્વારા ૮૯ કેન્દ્રોના આંગણવાડી બહેનો માટે બાલ વિકાસ અને આંગણવાડી મેળા નું આયોજન ભરૂચ ખાતે જૂના તવરા પ્રા. શાળાના ગ્રાઉંડમાં કરવામાં આવ્યો.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૨૪/૧૧/૨૦૨૪ SRF ફાઉન્ડેશન દ્વારા ભરૂચ જિલ્લાની ૮૯ આંગણવાડી કેન્દ્રોના બહેનો માટે બાલ વિકાસ…
નેત્રંગ રેફરલ હોસ્પિટલ ખાતે દિવ્ય જ્યોતિ ટ્રસ્ટ દ્રારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૨૪/૧૧/૨૦૨૪ નેત્રંગ ખાતે આવેલ રેફરલ હોસ્પિટલ ખાતે છેલ્લા બાવીસ વર્ષ થી તાલુકા સહિત…










