BHARUCH
ભરૂચના જબુંસર-બાયપાસ ઓવર બ્રિજ પર દહેજથી આવતા ડીઝલ ટેન્કરમાં આગ લાગતા માર્ગ પર અફરાતફરીનો માહોલ
સમીર પટેલ, ભરૂચ ભરૂચના જબુંસર ઓવર બ્રિજ પર દહેજથી આવતા ડીઝલ ટેન્કરમાં આગ લાગતા માર્ગ પર અફરાતફરીનો માહોલ છવાયો હતો.આગની…
ત્રણ મહિનામાં જ ભ્રષ્ટાચાર દેખાયો!:ભરૂચમાં જીએસટી કચેરી પાસે ત્રણ મહિના પહેલાં બનેલા રોડમાં સળિયા દેખાવા લાગ્યાં
સમીર પટેલ, ભરૂચ ભરૂચમાં ગુજરાત ગેસ કંપનીથી અમીધારા સોસાયટી તરફ જતો 2 થી 3 કિમીનો રસ્તો 3 થી મહિના અગાઉ…
ભરૂચના દરિયા કિનારાના તીર્થસ્થાનો અને જેટીઓ પર સુરક્ષાની ચકાસણી
સમીર પટેલ, ભરૂચ પોલીસનું બે દિવસથી ચાલી રહેલું સાગર કવચ ઓપરેશન ભરૂચ જિલ્લો 122 કીમી લાંબો દરિયાકિનારો ધરાવે છે અને…
આંક ફરકનો જુગાર ઝડપાયો, ભરૂચ જિલ્લાના ઉમ્મલા ગામની રાવણનગરીમાંથી આંક ફરકનો જુગાર ઝડપાયો, પોલીસે એક મહિલા સહિત બે લોકોની અટકાયત કરી
સમીર પટેલ, ભરૂચ ભરૂચ LCB ટીમે ઉમલ્લાના પાણેથા ગામે રાવણ નગરી ખાતે ચાલતા આંક ફરકનો જુગાર રમતી એક મહીલા સહીત…
કુખ્યાત બુટલેગર ઝડપાયો અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે કુખ્યાત બુટલેગરની કરી ધરપકડ, 13 ગુનામાં સંડોવણી હોવાનું બહાર આવ્યું
સમીર પટેલ, ભરૂચ અંક્લેશ્વર શહેર બી-ડીવીઝન પોલીસ ઇન્સપેક્ટર વિ.કે.ભુતીયાએ નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપીઓની માહીતી એકત્રીત કરાવી આરોપીઓને શોધી કાઢી…
દક્ષિણ અમેરિકાના દેશોમાંથી ડ્રગ્સ અંકલેશ્વર કઇ રીતે પહોંચ્યું તેની તપાસ શરૂ
સમીર પટેલ, ભરૂચ દુબઇ સ્થિત બિઝનેસમેન વિરેન્દ્ર બસોયાની ટોળકીનું આંતરરાષ્ટ્રીય રેકેટ ભરૂચ અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ કંપનીએ પૂણેની ફાર્મા સોલ્યુશન સર્વિસ…
નેત્રંગ : શ્રી નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી.લી., ચાસવડ દ્વારા સભાસદ નું દુ:ખદ અવસાન થતા સહાય ચેંક અર્પણ કરાયો….
પટેલ બ્રિજેશકુમાર, નેત્રંગ તા.૧૮/૧૦/૨૦૨૪ નેત્રંગ : તા.૦૧/૧૦/૨૦૨૪ ના રોજ વાલિયા તાલુકાના રાજપરા ગામના સ્વ. વસાવા માનસીંગભાઈ ડુંગરીયાભાઈ સભાસદ…
ઉમલ્લા ખાતે આયુષ્માન ભવ:આયુષ્માન હેલ્થ મેળાનું આયોજન CHC ખાતે કરાયું.
ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ખાતે આયુષ્માન ભવ:આયુષ્માન હેલ્થ મેળાનું આયોજન CHC ખાતે કરાયું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા સીએચસી ખાતે…
ભરૂચ પોલીસનો સપાટો, 6 દિવસની સ્પેશ્યલ ડ્રાઇવમાં જાહેરનામા ભંગના કુલ 516 કેસ કરાયા
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ઘર ભાડે આપીને ભાડા કરારની નોંધણી ન કરાવનાર 516 મકાન માલિકો સામે જાહેરનામા…
શરદપુર્ણિમાની સંધ્યાએ વેદિક મંત્રોચાર અને શાસ્ત્રોકતવિધિ સાથે ગુરુમહારાજ દેવકૃષ્ણદાસજી સ્વામીજી અને મહંત સ્વામીશ્રી દેવપ્રસાદ દાસ સ્વામીના હસ્તે ગુરુકુલ શિલાન્યાસ કરાયો*
* *** સમીર પટેલ, ભરૂચ *ધારાસભ્ય શ્રી રમેશ મિસ્ત્રી અને ઈશ્વરસિંહ પટેલ સહિત અન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતી રહી* ***…










