BHARUCH
સ્વભાવ સ્વચ્છતા – સંસ્કાર સ્વચ્છતા હેઠળ જન શિક્ષણ સંસ્થાન અને નગરપાલીકા દ્વારા સફાઈ મિત્ર સુરક્ષા સંવાદ યોજાયો…
સમીર પટેલ, ભરૂચ સ્વચ્છતાહી સેવા ૨૦૨૪ અંતર્ગત ચાલી રહેલ સ્વચ્છતા પખવાડીયા દરમ્યાન જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા ભરૂચ શહેરી વિસ્તારમાં…
ભરૂચમાં કોંગ્રેસના બે આગેવાન પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ
સમીર પટેલ,ભરૂચ લોકસભા ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કર્યું હતું ભરૂચ લોકસભા બેઠક માટે કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરીને…
અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે ઔદ્યોગિક એકમોમાં ચોરી કરનાર 3 આરોપીઓની કરી ધરપકડ, 7 વોન્ટેડ
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ પ્રિન્સ એન્જિનિયરિંગ તેમજ ભાવિક મશીનરી કંપનીમાં થયેલ સામાનની ચોરીનો ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલી ત્રણ આરોપીઓની ધરપકડ…
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ દ્વારા વાલિયા તાલુકાના ઝોકલા ગામે ડાંગરના પાક પર ક્ષેત્ર દિવસની ઉજવાય કરાઈ
ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા હાકલ કરતા વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા મહેન્દ્રભાઇ પટેલ* સમીર પટેલ, ભરૂચ- ભારતીય કૃષિ અનુસંધાન પરિસદ,નવી…
અંકલેશ્વર તાલુકા પંચાયત ખાતે જિલ્લા કક્ષાનો સ્વચ્છતા ટોક કાર્યક્રમ યોજાયો
*** સમીર પટેલ ,ભરૂચ- – ૨ ઑક્ટોબર – મહાત્મા ગાંધીજીના જન્મ દિવસને સમગ્ર ભારતમાં ‘સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવે…
ભરૂચ જિલ્લાઓમા ડીઆરડીએ દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત ગામ્ય કક્ષાએ સીએલએફ કચરે સે કંચન વર્કશોપ અને સખી ટોક શો કાર્યક્રમ યોજાયો
સમીર પટેલ, ભરૂચ **** – – ભરૂચ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત જિલ્લામાં ગામ્ય કક્ષાએ સીએલએફ દ્વારા સખી કાર્યક્રમ અને…
વાલીયા તાલુકાના જામણીયા ગામે વેસ્ટ ટુ વેલ્થ થીમ સાથે યોજાયો સખી ટોક શો કાર્યકમ..
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના જામણીયા ગામે વેસ્ટ ટુ વેલ્થ થીમ, કચરે સે કંચન વકૅશોપ સખી ટોક શો…
નવરાત્રી પર્વ માટે નબીપુર પોલીસ સ્ટેશન મા શાંતિ સમિતિની બેઠક યોજાઇ, હદમાં આવતા તમામ ગામોના સરપંચો સહિત આગેવાનો હાજર રહ્યા.
સમીર પટેલ, ભરુચ આગામી દિવસોમાં નવરાત્રી પર્વ શરૂ થવા જઈ રહ્યો છે. તે ટાણે શાંતિ ના દહોળાય તે હેતુ સર…
ભરૂચ : દાહોદમાં બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરી હત્યા કરનાર આચાર્યને ફાંસીની સજાની માંગ
સમીર પટેલ, ભરૂચ ભરૂચ આદિવાસી યુવા સંગઠન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી દાહોદમાં બાળકી સાથે દુષ્કર્મની કોશિશ કરી તેની હત્યા કરનાર…
ભરૂચ: રાજપૂત હિતવર્ધક મંડળ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું, નવરાત્રીમાં હોસ્ટેલ ગ્રાઉન્ડમાં પાર્કિંગની વ્યવસ્થા કરવા માંગ
ગુજરાત રાજપુત હિતવર્ધક મંડળ દ્વારા ભરૂચમાં આયોજિત ગરબા મહોત્સવ દરમિયાન હોસ્ટેલ ગ્રાઉન્ડમાં પાર્કિંગના પ્રશ્ન બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું…










