BHARUCH
ભરૂચ તવરા ખાતે બલરામ જયંતિની ઉજવણી, હળછઠ્ઠના દિવસે છઠ્ઠ માતાની પૂજા કરવાની પરંપરા છે.
ભરૂચ તવરા ખાતે બલરામ જયંતિની ઉજવણી, હળછઠ્ઠના દિવસે છઠ્ઠ માતાની પૂજા કરવાની પરંપરા છે. ભરુચ ની પૂર્વ પટ્ટી પર આવેલ તવરા…
પાલેજ પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેકટરની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ, પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ…
ભરૂચના પાલેજ પોલીસ મથકમાં આગામી ઇદે મિલાદ તેમજ ગણેશોત્સવ પર્વને અનુલક્ષીને પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર. એમ. વસાવાની અધ્યક્ષતામાં…
ઝઘડીયા તાલુકાના રાજપારડીમાં વરસાદી વાતાવરણ વચ્ચે મેઘધનુષ આકર્ષણનું કેન્દ્ર બન્યું
ઝઘડીયા તાલુકાના રાજપારડીમાં વરસાદી વાતાવરણ વચ્ચે મેઘધનુષ આકર્ષણનું કેન્દ્ર બન્યું વરસાદી વાતાવરણ સર્જાયું હોય વરસાદી ઝાપટા દિવસભર પડ્યા…
એમ.ઝેડ. પટેલ સરસ્વતી વિદ્યામંદિર ત્રાલસા ના બાળકો નબીપુર ખાતેના જાહેર જન સેવાકીય સ્થળોની મુલાકાતે, ૮૦ બાળકો મુલાકાતી બન્યા.
ભરુચ જિલ્લાના ત્રાલસા ગામ સ્થિત એમ.ઝેડ.પટેલ વિદ્યામંદિર શાળા દ્વારા આજરોજ શાળાના બાળકો માટે પ્રવાસનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત તેમણે…
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં કરંટ લાગતા 18 વર્ષીય ઋષિકુમારનું મોત નીપજ્યું
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં કરંટ લાગતા 18 વર્ષીય ઋષિકુમારનું મોત નીપજ્યું હતું. ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ…
આપ ના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા તંત્રને બિસ્માર માર્ગ બાબતે કરાય રજુઆત…
સાત દિવસમાં બિસ્માર માર્ગોનું સમારકામ હાથ ધરાશે અધિકારીઓએ આપી ખાતરી ધારાસભ્ય ચૈતર વસાવા એ બિસ્માર રોડ રસ્તા ના મુદ્દે અધિક…
ઝઘડિયા તાલુકા સહિત જિલ્લા ભરના બિસ્માર રસ્તા બાબતે ઝઘડિયા ખાતે રસ્તા રોકો આંદોલન કરતા દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને અટકાવાયા
ઝઘડિયા તાલુકા સહિત જિલ્લા ભરના બિસ્માર રસ્તા બાબતે ઝઘડિયા ખાતે રસ્તા રોકો આંદોલન કરતા દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને અટકાવાયા ધારાસભ્ય…
રાજપારડી ખાતે આમ આદમી પાર્ટીના કાર્યાલય નું ઉદ્ઘાટન ધારાસભ્ય ચૈતર વસાવાના હસ્તે કરાયું.
રાજપારડી ખાતે આમ આદમી પાર્ટીના કાર્યાલય નું ઉદ્ઘાટન ધારાસભ્ય ચૈતર વસાવાના હસ્તે કરાયું. ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી…
SMCP સંસ્કાર વિદ્યા ભવનની ખો ખો ટીમોએ 6ઠ્ઠી સપ્ટેમ્બર 2024 થી 8મી સપ્ટેમ્બર 2024 દરમિયાન યોજાયેલી પ્રાદેશિક કક્ષાની ખો ખો ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન
SMCP સંસ્કાર વિદ્યા ભવનની ખો ખો ટીમોએ 6ઠ્ઠી સપ્ટેમ્બર 2024 થી 8મી સપ્ટેમ્બર 2024 દરમિયાન યોજાયેલી પ્રાદેશિક કક્ષાની ખો ખો…
ભરૂચ કિસાન વિકાસ સંઘ દ્વારા બૌડાની ભૂલ બાબતે કલેક્ટરને આવેદન, ભૂલો સુધારવા માંગ કરાઈ
ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળમાં સમાવિષ્ટ ગામોમાં ઝોન પાડવામાં થયેલ ગંભીર પ્રકારની ભૂલો સુધારવા તથા આઠ કિલોમીટરની બહારના ગામોને…










