BHARUCH
નર્મદા નદીમાં ભરતીના પાણીમાં ફસાયા 5 યુવાનો:અંકલેશ્વર નજીક બોટમાં સેલ્ફી અને ધીંગામસ્તી કરતા યુવકોને સ્થાનિક નાવિકોએ બચાવ્યા
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વર નજીક નર્મદા નદીના કિનારે પાંચ યુવાનોની સેલ્ફી અને ધીંગામસ્તી ભારે પડી હતી. રવિવારની સાંજે આ યુવાનો…
નેત્રંગ પોલીસ દ્વારા પોલીસ મથક વિસ્તારના ગામોના સરપંચો સાથે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો
બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ પત્રકાર પ્રતિનિધિ ભરૂચ જિલ્લાના નેત્રંગ પોલીસ મથક દ્વારા પોલીસ મથક વિસ્તારમાં આવેલ ગામોના સરપંચો સાથે પરિસંવાદનો…
જુના નેત્રંગ પ્રાથમિક શાળા ખાતે ત્રિવિધ ઉજવણી કરવામાં આવી…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ પ્રાથમિક શાળા જુના નેત્રંગ ખાતે નારી વંદન ઉત્સવનાં ભાગ રૂપે નારી કલ્યાણ…
વાલીયા તાલુકાના વિઠ્ઠલગામે જય આદિવાસી સેના બીન રાજ્કીય સંગઠન દ્વારા ઉજવણી કરવામાં આવી…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO) દ્વારા ઘોષિત 9 ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ તા.9/08/2025 અને…
અંકલેશ્વરની પાનોલી જી.આઈ.ડી.સી.ની નંદીની એગ્રો શેડ નેટ કંપનીની બિલ્ડીંગના ઉપરના માળે ચાલતું જુગારધામ પોલીસે ઝડપી પાડી 9 જુગારીયાઓને 28.14 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વરની પાનોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે પાનોલી જી.આઈ.ડી.સી.ની નંદીની એગ્રો…
ઝઘડિયા તાલુકામાં ફરી એકવાર વાહનચોરો સક્રિય-બામલ્લા ગામે ઘર નજીક પાર્ક કરેલ મોટરસાયકલ ચોરાઇ
ઝઘડિયા તાલુકામાં ફરી એકવાર વાહનચોરો સક્રિય-બામલ્લા ગામે ઘર નજીક પાર્ક કરેલ મોટરસાયકલ ચોરાઇ ઝઘડિયા તા.૧૧ ઓગસ્ટ ‘૨૫ ભરૂચ જિલ્લાના…
ઝઘડિયા તાલુકાના ગોવાલી નજીક મોટરસાયકલ સ્લિપ મારી જતા ગંભીર રીતે જખ્મી થયેલ ચાલકનું મોત
ઝઘડિયા તાલુકાના ગોવાલી નજીક મોટરસાયકલ સ્લિપ મારી જતા ગંભીર રીતે જખ્મી થયેલ ચાલકનું મોત ત્રણેક દિવસ અગાઉ મૃતક માંડવા…
રાજપારડી ચાર રસ્તા ખાતે બસ સ્ટેન્ડ તેમજ પાણી ની પરબનું ઉદ્ઘાટન ધારાસભ્યના હસ્તે કરાયું
રાજપારડી ચાર રસ્તા ખાતે બસ સ્ટેન્ડ તેમજ પાણી ની પરબનું ઉદ્ઘાટન ધારાસભ્યના હસ્તે કરાયું ઝઘડિયા તાલુકાના મુખ્ય વેપારી મથક રાજપારડી…
ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મજયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે કાર્યક્રમ યોજાયો
ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મજયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે કાર્યક્રમ યોજાયો આજે વિશ્વ આદિવાસી દિવસ…
નેત્રંગ સરકારી વિનય અને વાણિજ્ય કોલેજ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે આચાર્ય ડૉ.જી.આર.પરમારના…









