BHARUCH
SRF ફાઉન્ડેશન દ્વારા HM LEADERSHIP MEETINGનું આયોજન કરવામાં આવ્યું…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ SRF Foundation દ્વારા SRF FOUNDATION OFFICE – BHARUCH ખાતે HM LEADERSHIP MEETINGનું આયોજન કરવામાં…
નેત્રંગ : કંબોડિયા થી આટકોલ ગામને જોડતો મુખ્ય માર્ગ ધારાસભ્યને રજુઆત કરતા ₹ 49.22 લાખના ખર્ચે નવો બનશે…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કંબોડિયા થી આટકોલ ને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી અત્યંત બિસ્માર…
ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસે જિલ્લામાં માર્ગ પર પડેલા ખાડાઓ અને તૂટી ગયેલા માર્ગ-રસ્તાઓ મામલે માર્ગ મકાન વિભાગની કચેરી ખાતે તાળાબંધી કરવા પહોંચી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.જોકે માર્ગ અને મકાન વિભાગ કચેરીના અધિકારી સાત દિવસમાં તપાસ કરવાની બાહેધરી આપી હતી.
સમીર પટેલ, ભરૂચ સમગ્ર ભરૂચ જિલ્લામાં માર્ગો પર પડેલાઓ અને નવા બનતા માર્ગો પર કોન્ટ્રાક્ટર દ્વારા આચરવામાં આવતા ભ્રષ્ટાચારના કારણે…
સોએબ અબ્દુલરહેમાન પટેલ (અંગ્રેજ) એ ૬૧મી ગુજરાત રાજ્ય શૂટિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો
સોએબ અબ્દુલરહેમાન પટેલ (અંગ્રેજ) એ ૬૧મી ગુજરાત રાજ્ય શૂટિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો સમીર પટેલ, ભરૂચ સોએબ અબ્દુલરહેમાન પટેલ, જેઓ…
ઝઘડીયા તાલુકાના અશા ખાતે આજ રોજ નિશુલ્ક નેત્ર નિદાન અને મફત ઓપરેશન કેમ્પ યોજાયો .
ઝઘડીયા તાલુકાના અશા ખાતે આજ રોજ નિશુલ્ક નેત્ર નિદાન અને મફત ઓપરેશન કેમ્પ યોજાયો . દોશી ચંચળબેન શંકરલાલ અને…
ભરૂચ ગરુડ સેના દ્વારા રક્તદાન શિબિરનું કરાયુ આયોજન, રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન થયું.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ ભરૂચના યુવાનો માટે એક ઉત્તમ પહેલરૂપ આજે ગરુડ સેના સંગઠન દ્વારા ઝાડેશ્વર ગામના…
નર્મદા લાઈફ લાઇન મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલનો પ્રારંભ કરાયો, સંતો, મહંતો, મહાનુભવો રહ્યા ઉપસ્થિત…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ અંકલેશ્વરમાં રાહત દરે સેવાકીય પ્રવૃત્તિને વેગ આપવા નર્મદા હોસ્પિટલ પરિવાર દ્વારા નર્મદા…
મુન્શી કેમ્પસમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
સમીર પટેલ, ભરૂચ આજ રોજ મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત મુનીર મુન્શી સેકન્ડરી સ્કૂલ અને વાય.યુ. હાયર સેકન્ડરી…
ભરૂચના અપનાઘર સોસા.માં દુષિત પાણીના કારણે રહીશોના આરોગ્ય સામે ખતરો, નગરપાલિકા પ્રશ્નનું નિરાકરણ લાવે એવી માંગ
સમીર પટેલ, ભરૂચ ભરૂચ અપનાઘર સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે તેમને પીવા માટે મળતું નળનું પાણી ગંદું અને અસ્વચ્છ છે…
ઘરકંકાસમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી:ગળામાં માતાજીનું કરતાલ મારી હત્યા કરી, ચાદરમાં લાશ લપેટી નાળામાં ફેંકી, આરોપી ઝડપાયો
સમીર પટેલ, ભરૂચ વાલિયાના હત્યાકેસમાં આરોપી અને મૃતક મહિલા એક મેટ્રિમોનિયલ સાઇટ પરથી મળ્યાં હતાં અને પાંચ વર્ષ પહેલાં લગ્નબંધનમાં…










