CHHOTA UDAIPUR
-
બોડેલી તાલુકાના મગનપુરા ખાતે રસ્તાની ખરાબ હાલત સામે 20 ગામોના ગ્રામજનોનું રસ્તા રોકો આંદોલન
બોડેલી–કવાંટ રોડ પર મગનપુરા ગામના બસ સ્ટેન્ડ નજીક આજે આસપાસના લગભગ 20 ગામોના ગ્રામજનો, સરપંચશ્રીઓ તથા સ્થાનિક આગેવાનો દ્વારા રસ્તાની…
-
“ગધેડો હશે તે અહીંયા પેશાબ કરશે, અહીં કચરો નાખવો નહિ “એવા સ્થાનિકો એ બોર્ડ માર્યા
સ્થાનિક લોકોએ ગંદકી રોકવા દિવાલ પર ચેતવણી લખાવીતંત્રની અવગણનાને કારણે બોડેલીના લોકોએ સ્વચ્છતા માટે જાતે જ ઉઠાવી પહેલ છોટાઉદેપુર જિલ્લાના…
-
બોડેલીમાં મતદાર નોંધણીSIR માટે જાગૃતિ બોર્ડ લગાવાયા
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી વિસ્તારમાં Special Intensive Revision (SIR–2026) અંતર્ગત મતદારયાદી સુધારણા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત 4…
-
પ્રતાપનગર સ્ટેશન ખાતે યાર્ડ રીમોડેલિંગના કામને પગલે 14 નવેમ્બરે 14 ટ્રેનો રદ્દ
છોટાઉદેપુર જિલ્લામાંથી વડોદરા તરફ જતા રેલવે માર્ગ પર આવનારા પ્રતાપનગર સ્ટેશન ખાતે સેટેલાઇટ સ્ટેશન બનાવવા માટે યાર્ડ રીમોડેલિંગનું કામ હાથ…
-
જબુગામના યુવાનોની અનોખી પહેલ : તંત્રની રાહ જોયા વિના પોતે પુર્યા હાઇવેના ખાડા
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકના જબુગામ ગામના યુવાનોએ તંત્રની અપેક્ષા રાખ્યા વિના સ્વયંભૂ રીતે અનોખું શ્રમદાન કર્યું છે. નેશનલ હાઇવે નં.…
-
ખત્રી વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ બિરસા મુંડાના સંઘર્ષ અને સેવાને ચિતર્યા
ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી, છોટાઉદેપુર દ્વારા જનજાગૃતિ અને રાષ્ટ્રીય આદરની ભાવના વિકસાવવા માટે…
-
બોડેલીના એસ.ટી. ડેપો બાજુમાં આવેલ સોસાયટીના રસ્તાઓની હાલતથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે રસ્તો હવે ક્યારે બનશે
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી અલીપુરા વિસ્તારમાં આવેલ એસ.ટી. ડેપો પાસે ગોકુલ એસ્ટેટ, રામપાર્ક, સહયોગ પાર્ક અને સંજરી પાર્ક જેવી સોસાયટીઓમાં જવાનો…
-
બોડેલી કવાંટ રોડ પર તડકાછલા નજીક ટ્રક પલટી જાનહાની ટડી
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી–કવાંટ માર્ગ પર તડકાંછલાં નજીક રેતી ભરેલી એક ટ્રક પલ્ટી મારી ગઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ, ટ્રક કવાંટ…
-
બોડેલી અલીપુરા ડેપોપાછડ વિસ્તારમાં બેકાબુ ટ્રેક્ટરે માસુમને અડફેટે લેતા મોત
બોડેલી એસ.ટી. ડેપો નજીકના વિસ્તારમાં દુઃખદ અકસ્માત બન્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, પોતાના ઘર નજીક સાયકલ પર રમતી એક નાની…
-
છોટાઉદેપુર-બોડેલી થઈ પ્રતાપનગર જતી 2 પેસેન્જર ટ્રેન 13 નવેમ્બર સુધી રદ
રેલવે વિભાગ તરફથી મહત્વપૂર્ણ માહિતી — છોટાઉદેપુરથી પ્રતિાપનગર વચ્ચે દોડતી બે પેસેન્જર ટ્રેનો હવે તા. 13 નવેમ્બર, 2025 સુધી રદ્દ…