CHHOTA UDAIPUR
-
-
તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં 3જેટલી અરજીઓનો સંતોષકારક નિકાલ કરતા કલેક્ટર ગાર્ગી જૈન
છોટાઉદેપુર ખાતે મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ગારગી જૈનના અધ્યક્ષસ્થાને “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ” કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન…
-
-
બોડેલી તાલુકાના ખાંડીયા કુવા ગામે દીપડાની એન્ટ્રી એક પશુ નો શીકાર ગ્રામજનોમાં ભયનો માહોલ
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ખાંડીયા કુવા ગામમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ભય અને દહેશતનું વાતાવરણ છવાઈ ગયું છે પ્રાપ્ત માહિતી મુજબ,…
-
કમોસમી વરસાદથી ખેતરોમાં થયેલા નુકશાન ની તાગ મેળવતા છોટાઉદેપુર કલેક્ટર ગાર્ગી જૈન
વરસાદથી છોટાઉદેપુર જિલ્લામાં ડાંગર અને સોયાબીન પાકને નુકસાન થયું છે. જિલ્લામાં કલેક્ટરશ્રી ગાર્ગી જૈન દ્વારા વરસાદથી નુકસાન થયેલ ખેતરની મુલાકાત…
-
બોડેલીમાં યુવકનો નર્મદા નહેરમાં મૃતદેહ મળી આવ્યોઃ પ્રેમપ્રકરણને કારણે ઝંપલાવ્યાની શંકા મૃતકના ભાઈનો આરોપ, “આ આત્મહત્યા નહીં, હત્યા છે”
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ધનપુર ખોસના નિવાસી નિતેશ રાઠવા નામના યુવકે પ્રેમપ્રકરણને કારણે ત્રણ દિવસ પહેલા નર્મદા નહેરમાં ઝંપલાવ્યું હોવાનું…
-
બોડેલી જલારામ મંદિર નો તકતી વિવાદ મામલતદાર ને આવેદન આપતાજ પંચોની રૂબરૂમાં તખતી હટાવાઈ
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલ જલારામ મંદિર પર ભ્રષ્ટાચારના સંકેતો સાથે તખ્તી લગાવવાના બનાવથી સ્થાનિક સ્તરે ચકચાર મચી ગઈ છે…
-
છોટાઉદેપુર કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ રાઠવા એ કારોબારી માંથી રાજીનામું આપ્યું
તોસીફ ખત્રી બોડેલી છોટાઉદેપુર તાલુકાના કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ વી. રાઠવાએ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમની આ જાણકારી…
-
બોડેલી હરકલી કોતરની સમસ્યા યથાવત ગંદકી ખરાબ માર્ગ અને સુરક્ષા દીવાલ તૂટી
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા ના દીવાન ફળીયા મા હરખલી કોતર વિસ્તારમાં વર્ષોથી ગંદકીના ઢગલાં, ખરાબ માર્ગ અને તાજેતરમાં સુરક્ષા દીવાલ…
-
ડભોઈ-બોડેલી સેક્શન પર ટ્રેનો દોડશે 110 કિમી પ્રતિ કલાકની ઝડપે
પશ્ચિમ રેલ્વેના વડોદરા મંડળ દ્વારા ડભોઈ-બોડેલી રેલવે સેક્શન પર ટ્રેનોની મહત્તમ ગતિ 75 કિમી પ્રતિ કલાકથી વધારીને 110 કિમી પ્રતિ…









