DAHOD
-
માખીનો ઉપદ્રવ કેવા પ્રકારના વિસ્તાર કે ઘરોમાં થઈ શકે તે અંગેની જાણકારી સમીક્ષા બેઠક યોજાઇ
તાલુકાના વિવિધ ગામોના નાગરિકોને માહિતગાર કરવા કચેરીના સ્ટાફને માર્ગદર્શન અપાયું વાત્સલ્યમ્ સમાચાર જુનેદ પટેલ ફતેપુરા દાહોદ:- ચાંદીપુરા વાયરસના લક્ષણો અંગે…
-
દાહોદ જિલ્લામાં રેટીયા ઊંચવાણીયા ગામે ચાંદીપુરા વાયરલ એન્કેફેલાઇટીસ વેક્ટરના નિયંત્રણ અને અટકાયત માટે દવાનો છંટકાવ કરવામાં આવ્યો
તા. ૨૧. ૦૭. ૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod:દાહોદ જિલ્લામાં રેટીયા ઊંચવાણીયા ગામે ચાંદીપુરા વાયરલ એન્કેફેલાઇટીસ વેક્ટરના નિયંત્રણ અને…
-
દાહોદ જિલ્લા ના ગરબાડા હાટ બજારમાં હેલ્થ મેળો યોજાયો
તા. ૨૧. ૦૭. ૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod:દાહોદ જિલ્લા ના ગરબાડા હાટ બજારમાં હેલ્થ મેળો યોજાય તા.૧૫ જુલાઇ…
-
દાહોદ તાલુકાની ખરેડી પ્રાથમિક શાળા માં હેલ્થ કેમ્પ યોજાયો
તા.૨૧.૦૭.૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod:દાહોદ તાલુકાની ખરેડી પ્રાથમિક શાળા માં હેલ્થ કેમ્પ યોજાયો આજરોજ તા.૨૦.૦૭.૨૦૨૪ ના રોજ જિલ્લા…
-
દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી ડો કુબેરભાઈ ડીંડોરની અધ્યક્ષતામાં વિવિધ વિકાસના કામોની સમીક્ષા બેઠક યોજાઇ
તા. ૨૦. ૦૭. ૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod:આદિવાસી વિસ્તારોનો ઝડપી વિકાસ થાય એ માટે રાજય સરકાર કટિબદ્ધ દાહોદ…
-
દાહોદ સંકલન બેઠકમાં પ્રજાની સમસ્યાઓને સમય મર્યાદામાં નિવારવા કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા તાકીદ કરાઈ
તા. ૨૦.૦૭.૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod:દાહોદ સંકલન બેઠકમાં પ્રજાની સમસ્યાઓને સમય મર્યાદામાં નિવારવા કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા તાકીદ…
-
દાહોદ સરકારી ઇજનેરી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દાહોદ નેત્રમ પ્રોજેક્ટની ઇન્ડસ્ટ્રીઅલ વિઝિટ કરાઈ
તા. ૨૦. ૦૭. ૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod:દાહોદ સરકારી ઇજનેરી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દાહોદ નેત્રમ પ્રોજેક્ટની ઇન્ડસ્ટ્રીઅલ વિઝિટ…
-
દાહોદ ની બોરવાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હસ્તકની પ્રાથમિક શાળાઓ માં ચાંદીપુરમ વાયરસ અંગે બાળકોને માહિતગાર કરવામાં આવ્યા
તા. ૨૦.૦૭.૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod:દાહોદ ની બોરવાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હસ્તકની પ્રાથમિક શાળાઓ માં ચાંદીપુરમ વાયરસ અંગે…
-
દાહોદ ખેલસહાયકને વ્યાયામ શિક્ષક તરીકે કાયમી નોકરી માટે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું
તા. ૨૦.૦૭.૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod:દાહોદ ખેલસહાયકને વ્યાયામ શિક્ષક તરીકે કાયમી નોકરી માટે દાહોદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં…
-
સંજેલી તાલુકામાં આવેલ શ્રી શ્રધ્ધા વિદ્યાલયમાં ચાંદીપુરમ રોગ વિશે બાળકોને જાગૃત કરવામાં આવ્યા
તા. ૨૦.૦૭.૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Sanjrli:સંજેલી તાલુકામાં આવેલ શ્રી શ્રધ્ધા વિદ્યાલયમાં ચાંદીપુરમ રોગ વિશે બાળકોને જાગૃત કરવામાં આવ્યા…









