DANG
ડાંગ,વલસાડ અને નવસારીમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા વૃદ્ધોને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર ચેક-અપ દ્વારા આરોગ્ય જાગૃતિ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ વિશ્વ ડાયાબિટીસ દિવસ નિમિત્તે ડાંગ, વલસાડ અને નવસારી જિલ્લામાં 108 એમ્બ્યુલન્સ સર્વિસ અને મોબાઈલ હેલ્થ યુનિટ…
Dang: આહવા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ *જનજાતિ ગૌરવ દિવસ ઉજવણી નિમિત્તે વિવિધ વિભાગોના ૧૨ સ્ટોલ દ્વારા યોજનાઓ અને સેવાઓનું વિસ્તૃત પ્રદર્શન મુખ્યમંત્રીશ્રીએ…
Sabri Dham: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આદિજાતિ સમાજના આસ્થાનું કેન્દ્ર એવા શબરી ધામની મુલાકાત લીધી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ *મુખ્યમંત્રીએ શ્રદ્ધાપૂર્વક શબરી ધામ ખાતે શ્રીરામ, લક્ષ્મણજી અને શબરી માતાના દર્શન કરી પુજા આરતી કરીઃ* *મુખ્યમંત્રીએ…
ડાંગ જિલ્લાનાં પ્રવેશદ્વાર વઘઇ ના અંબા માતા મંદિર ખાતે ધામધૂમથી તુલસી વિવાહનો કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ દેવ ઉઠી અગિયારસને બુધવારે વઘઇ અંબા માતાના મંદિર ખાતે રાત્રે યોજાયેલ આ કાર્યક્રમમાં ભગવાન શ્રી કૃષ્ણ…
ડાંગ જિલ્લામાં યોજાનાર જનજાતિ ગૌરવ દિવસની ઉજવણીને લઈ આદિવાસી સમાજનાં આગેવાનો વિરોધ નોંધાવતા અનેક તર્ક વિતર્ક..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ ડાંગ જિલ્લામાં 15 મી નવેમ્બરનાં રોજ રાજ્યનાં મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં અધ્યક્ષ સ્થાને જનજાતિ…
સુબિર તાલુકાનાં નકટયાહનવત ગામે સસરાએ જમાઈનું ગળું દબાવી હત્યા કરી નાખી ફરાર થઈ જતા ગુનો નોંધાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકાનાં ગારખડી ગામે રહેતા ચંદુભાઈ ગનસુભાઈ ચૌધરીની પુત્રીનાં લગ્ન સુબિર તાલુકાનાં નકટિયાહનવત ગામે…
વઘઈ APMC દ્વારા ગેરરીતિ આચરવામાં આવેલ હોય જેની સામે આરટીઆઈ એક્ટિવિસ્ટો દ્વારા કાર્યવાહી કરવા બાબતે ગાંધીનગર ખાતે રજૂઆત કરવામાં આવી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ ડાંગ જિલ્લાનાં વઘઈ ખાતે આવેલ એપીએમસી ને લઈને ડાંગ જિલ્લાના બે જાગૃત નાગરિકો દ્વારા આરટીઆઇ હેઠળ…
Dang: સાપુતારા ખાતે પ્રવાસન વિભાગની કરોડો રૂપિયાના ખર્ચે બનેલ અનેક યોજનાઓનું યોગ્ય અમલવારી ન થતા ધૂળ ખાઈ રહી છે.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ રાજ્યના એકમાત્ર હવાખાવાનાં સ્થળ સાપુતારા ખાતે પ્રવાસન વિભાગની કરોડો રૂપિયાના ખર્ચે બનેલ અનેક યોજનાઓનું યોગ્ય અમલવારી…
ડાંગ જિલ્લાના આદિમ જૂથોના પરીવારોને પીએમ જનમન યોજના હેઠળ આવાસ, વિજળી, ગેસ, રાશન જેવી વિવિધ પાયાકીય સુવિધાઓ અપાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ દેશના પ્રધાનંત્રીશ્રી દ્વારા ગત તા.૧૫ મી નવેમ્બર, ૨૦૨૩ના રોજથી PM-JANMAN (પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન)…
ડાંગના આંગણે તા.૧૫મીએ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ‘જનજાતિ ગૌરવ દિવસ’ ઉજવણી થશે.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ *વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વર્ચુઅલ રીતે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ જનમત) અને ધરતી…










