DANG
પ્રાકૃતિક ખેતીપદ્ધતિમાં પ્રતિ એકર ૮૯૫ કિલો ગ્રામ નાઈટ્રોજન મળે છે: કૃષિપાકો માટે નાઈટ્રોજન સંજીવનીરૂપ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ આઝાદી બાદ દેશની ખાદ્યાન્નની જરૂરીયાતને પૂરી કરવા હરિત ક્રાંતિના માધ્યમથી રાસાયણિક કૃષિ અપનાવીએ તે સમયની માંગ…
Dang:-ગુજરાત રાજ્ય યોગ એવોર્ડ માટે તારીખ ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં અરજી કરી શકાશે…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત રચિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા…
આહવા ખાતે ડાંગ કોંગ્રેસ સમિતિએ ગૃહમંત્રી અમિત શાહને લઈને વિરોધ નોંધાવતા પોલીસે ક્રોંગ્રેસી કાર્યકરોને ડીટેન કર્યા..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં ડો.બાબાસાહેબ આંબેડકર ને લઈને એક નિવેદન આપવામાં આવ્યું હતુ.જેના કારણે…
સુબીર વિસ્તારમાં દ.ગુ.વીજ કંપની ની 14 જેટલી ટીમ ત્રાટકી,વીજ ચોરી કરનારાઓને 2.30 લાખનો દંડ ફટકાર્યો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ વિભાગ દ્વારા ડાંગ જિલ્લામાં વીજ ચોરી કરનારાઓ સામે કડક કાર્યવાહી હાથ…
વાંસદા તાલુકાના સુખાબારી ગામ ખાતે ફાયરીંગ બટ વિસ્તારમાં તા.૨૦ ડિસેમ્બરથી તા.૩૧ જાન્યુઆરી સુધી પ્રવેશબંધી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી આવતીકાલથી એટલે કે તા. ૨૦-૧૨-૨૦૨૪ થી નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સુખાબારી ગામ સ્થિત ફાયરીંગ બટ ખાતે…
આહવા નગરનાં રાણી ફળિયા પાસે યુવક પર ટ્રકનો ટાયર ચાલી જતાં,યુવકનું કમકમાટી ભર્યું મોત નિપજ્યુ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ ડાંગ જિલ્લાનાં આહવાનાં રાણી ફળિયા ખાતે રહેતો યુવક પોતાના પિતાની એકટીવા લઈને ઘરેથી નીકળ્યો હતો.જોકે યુવકે…
ડાંગ જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સામાજિક સમરસતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ પ્રાપ્ત વિગતો અનુસાર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ડાંગ જિલ્લામાં સામાજિક સમરસતા અભિયાન અંતર્ગત સામાજિક યાત્રાનું બે…
ડાંગ જિલ્લા દેવ બિરસા સેનાએ આદિવાસીઓની સંસ્કૃતિ બચાવવા માટે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ ડાંગ જિલ્લા દેવ બિરસા સેના દ્વારા ડાંગ જિલ્લામાં આદિવાસીઓની રૂઢિ પરંપરા, સંસ્કૃતિ તથા રિતીરિવાજોને બચાવવા બાબતે…
ડાંગ જિલ્લામાં લાંચિયો તાલુકા વિકાસ અધિકારી 6 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્રકુમાર બાલુભાઈ હાથીવાલા ( ઉં.વ.57 ) પર ભ્રષ્ટાચારને લઈને ભૂતકાળમાં…
આહવાની સરકારી વિનયન/વાણિજય કોલેજ ખાતે ‘શ્રીમદભગવદ્ ગીતાજયંતી’ કાર્યક્રમની ઊજવણી કરાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ સરકારી વિનયન અને વાણિજય કોલેજ આહવા ખાતે કૉલેજના આચાર્યશ્રી ડૉ.યુ.કે.ગાંગુર્ડેના માર્ગદર્શન હેઠળ તારીખ ૧૪ ડિસેમ્બરના રોજ…










