DANG
સરકારી આયુર્વેદિક હોસ્પિટલ વલસાડ દ્વારા સરકારી પોલીટેક્નીકના વિદ્યાર્થી અને સ્ટાફ માટે આયુર્વેદ ચિકિત્સા કેમ્પ યોજાયો.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સરકારી પોલીટેક્નીક વલસાડ ખાતે સરકારી આયુર્વેદિક હોસ્પિટલ તિથલના સહયોગ થી સંસ્થાના વિદ્યાર્થી અને સ્ટાફ માટે આયુર્વેદ…
સાપુતારા ઘાટમાં સ્ટીલનાં સળિયા ભરેલી ટ્રકની બ્રેક ફેલ થતા ભેખડ સાથે અથડાઈ,ચાલકનો ચમત્કારિક બચાવ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાનાં સાપુતારા ઘાટમાં આજે એક મોટી દુર્ઘટના ટળી હતી.જાલનાથી સ્ટીલના સળિયા ભરીને સુરત તરફ જઈ…
વઘઈ પોલીસે ઘર છોડી નીકળી ગયેલી સગીરાને શોધી પરિવાર સાથે ઓપરેશન મિલાપ અંતર્ગત મિલન કરાવ્યુ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાના વઘઈ પોલીસ સ્ટેશનની ટીમે ‘ઓપરેશન મિલાપ’ અંતર્ગત પ્રસંશનીય કામગીરી કરતા, કોઈને કહ્યા વગર ઘરેથી…
ડાંગ-આહવા ખાતે SIRની કામગીરી સંદર્ભે માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાના ખાસ રોલ ઓબ્ઝર્વર સુ.શ્રી ઐશ્વર્યા સિંઘ (IAS) (ભારત સરકારના જલ શક્તિ મંત્રાલયના સંયુક્ત સચિવ…
ડાંગ જિલ્લામાં ઐતિહાસિક ‘ઉલગુલાન’ આંદોલનની ૧૨૬મી વર્ષગાંઠ નિમિત્તે ત્રણેય તાલુકાઓમાં જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ પ્રાપ્ત વિગતો અનુસાર ૨૪ ડિસેમ્બર ૧૮૯૯ થી ૯ જાન્યુઆરી ૧૯૦૦ દરમિયાન ભગવાન બિરસા મુંડા દ્વારા કરવામાં…
ડાંગ જિલ્લાના આહવા ખાતે આદિજાતિ મોરચાના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ ગણપત વસાવાનું ભવ્ય સન્માન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાત ભાજપ આદિજાતિ મોરચાના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ ગણપત વસાવાના સન્માનમાં ડાંગ જિલ્લા ભાજપ સંગઠન અને વિવિધ…
નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈના અધ્ય્ક્ષતામાં ચીખલી તાલુકામાં હેઠળ આયુષ મેળો યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *આયુર્વેદ–હોમિયોપેથી દ્વારા આરોગ્ય જાગૃતિ અને સારવારનો વ્યાપક લાભ* આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય, નિયામકશ્રી…
સાંસદ ધવલ પટેલે ‘VBG રામ G’ યોજનાની ખૂબીઓ વર્ણવી:-કોંગ્રેસના ભ્રામક પ્રચારનો આપ્યો જડબાતોડ જવાબ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાના વઘઇ ખાતે વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું…
ડાંગ: જીવનદાન મહાકુંભ 2026 અંતર્ગત ડાંગમાં ચાર જગ્યાએ રક્તદાન શિબિર યોજાશે..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ માનવ જીવનમાં દાનનું મહત્વ અનમોલ છે, પરંતુ જે દાનથી કોઈનું આયુષ્ય બચે છે, તે રક્તદાન સર્વશ્રેષ્ઠ…
નવસારી: અભ્યાસના દબાણથી ઘર છોડી ગયેલી ૧૬ વર્ષની વિદ્યાર્થિનીનું સખી વન સ્ટોપ સેન્ટરે પરિવાર સાથે પુનઃમિલન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *સુરત જિલ્લામાં પીડિત મહિલાઓને એક જ સ્થળેથી તાત્કાલિક આશ્રય તથા સંકલિત સેવાઓ પૂરી પાડવા માટે નવી…










