DANG
ડાંગ જિલ્લા એલસીબી પોલીસની ટીમે અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડયો..
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લા એલસીબી પોલીસ મથકનાં પી.એસ.આઈ.કે.જે.નિરંજનની ટીમે સુબીર પોલીસ મથકનો અપહરણના ગુનામાં સંડોવાયેલ આરોપીને મહારાષ્ટ્ર રાજ્યમાંથી…
ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકાનાં મોખામાળ ગામે સેન્ટીંગ પ્લેટ ચોરી કરતો ઈસમ પકડાયો..
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં મોખામાળ ગામે રહેતા સંદિપ સુલીયાભાઇ દેશમુખ ( ઉ.વ.23 )નાં ઘરનાં આંગણામાં મુકેલ બાંધકામ…
વલસાડ-ડાંગનાં સાંસદ ધવલભાઈ પટેલ અરુણાચલ પ્રદેશ પહોંચ્યા, ‘હર ઘર સ્વદેશી’ અભિયાનનાં પ્રભારી તરીકે નિમણૂક થતા લોકોને માર્ગદર્શન આપ્યુ..
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના લોકપ્રિય સાંસદ ધવલભાઈ પટેલની તાજેતરમાં રાષ્ટ્રીય સ્તરે આત્મનિર્ભર ભારત અને હર ઘર…
ડાંગ જિલ્લાનાં વઘઈ નગરમાં અકસ્માત:-મજૂરી કામ કરતા વ્યક્તિનું સીડી પરથી પડી જવાથી કરૂણ મૃત્યુ નીપજ્યુ..
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાનાં વઘઈ ખાતે નવી બની રહેલી લાઇબ્રેરી બિલ્ડીંગમાં મજૂરી કામ કરી રહેલા એક વ્યક્તિનું સીડી…
ડાંગ જિલ્લાનાં ચિરાપાડા ગામનાં વતની અને આંતરરાષ્ટ્રીય પર્વતારોહક ભોવાનભાઈ રાઠોડનું કોસમાળમાં સન્માન..
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાનાં અંતરિયાળ વિસ્તારમાં આવેલા ચિરપાડા ગામના વતની અને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું ગૌરવ વધારનાર પર્વતારોહક ભોવાનભાઈ…
ડાંગ જિલ્લાની આયુર્વેદિક ફાર્મસી સહકારી મંડળીનાં કર્તાહર્તાઓ સામે પૂર્વ પ્રમુખ અને સભાસદોએ ગંભીર આક્ષેપ લગાવતા મંડળી વિવાદનાં ઘેરામાં આવી..
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાની આયુર્વેદિક ફાર્મસી સહકારી મંડળીનાં માજી પ્રમુખ સહીત અન્ય સભાસદોએ હાલમાં મંડળીના વહીવટ કર્તાઓ સામે…
ડાંગ જિલ્લા કલેકટર કચેરી નજીક વર્ષ જૂનું ગેરકાયદેસર દબાણ આખરે હટાવાયુ..
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલી કલેકટર કચેરીની બિલકુલ નજીક છેલ્લાં 30 વર્ષથી ચાલતા એક…
Dang: આયુષ મંત્રાલય રાષ્ટ્રીય ઔષધીય પાદક બોર્ડ દિલ્હી દ્વારા ડાંગ જિલ્લાનાં ભવાડી ગામનાં દંપત્તિને ટ્રોફી- પ્રમાણપત્ર અપાઈ સન્માનિત કરાયા..
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ ભારત સરકાર આયુષ મંત્રાલય રાષ્ટ્રીય ઔષધીય પાદક બોર્ડ દિલ્હી દ્વારા ડો. ડી.એન.મોકટ સાહેબ દ્વારા મેડિસનલ પ્લાન્ટ…
ડાંગ જિલ્લાના આહવા ખાતે પ્રધાનમંત્રી નરેદ્રભાઈ મોદીના ૭૫માં જન્મદિવસ નિમિતે “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર”અભિયાનનો પ્રારંભ…
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ દેશના વડા પ્રધાન શ્રી નરેદ્રભાઈ મોદીના ૭૫માં જન્મદિવસ નિમિત્તે દેશવ્યાપી પ્રારંભ થયેલ “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર”…
નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈની ઉપસ્થિતમાં નવસારીમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનનો પ્રારંભ
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત ૧૭ સપ્ટેમ્બરથી ૨ ઑક્ટોબર દરમિયાન વિવિધ પ્રવૃતિ થકી વ્યાપક સ્વચ્છતા અભિયાન…










