DANG
ડાંગ જિલ્લાનાં આહવા ખાતે. રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૫ ની ઉજવણી અંતર્ગત રેલી યોજાઈ
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ દેશભરમાં વર્ષ ૨૦૧૮ થી શરૂ થયેલ રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી અંતર્ગત આજ રોજ ડાંગ જિલ્લાના…
Dang: આહવા એસ. ટી.બસ ઉંમરપાડા- ટેમરૂનઘરટા વચ્ચેનાં વળાંકમાં એકાએક બંધ થઈ જતા સંરક્ષણ એન્ગલ સાથે અથડાઈ
ડાંગ જિલ્લાનાં આહવા એસટી ડેપોની શામગહાન-આહવા એસ.ટી. બસ જ્યારે ઉમરપાડા-ટેમરૂનઘરટાં ગામ વચ્ચેના વળાંકમાંથી પસાર થઈ રહી હતી ત્યારે એકાએક બંધ…
ડાંગ જિલ્લાનાં વઘઈ ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા સઘન ઘરઘર સર્વેક્ષણ અને એન્ટી-લાર્વલ કામગીરી હાથ ધરાઈ.
ડાંગ જિલ્લાનાં વઘઈ ગામમાં સ્થાનિક લોકોના સ્વાસ્થ્યની સુખાકારી સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝાવડા હેઠળ કાર્યરત આરોગ્ય ટીમે…
નવસારી જિલ્લાનાં જલાલપોર તાલુકાના ભિનાર ગામે આયુષ નિદાન સારવાર કેમ્પ યોજાયો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ૧૦૦ થી વધુ દર્દીઓની વિનામૂલ્યે સંપૂર્ણ આયુર્વેદ પદ્ધતિથી સારવાર આપવામાં આવી… નિયામક આયુષની કચેરી ગાંધીનગર તથા…
ડાંગ જિલ્લામાં આદિવાસીઓનાં બંધારણીય હક્ક,અધિકારો માટે સુબીર મામલતદારને આવેદનપત્ર..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લામાં આદિવાસીઓનાં બંધારણીય હક્ક,અધિકારોનું રક્ષણ કરવા અને અમલીકણ કરવા તથા આદિવાસીઓનું શોષણ થતુ અટકાવવામાં આવે…
ડાંગ જિલ્લાનાં આહવાનાં ડુંગરી ફળિયામાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવા ખાતે રહેણાક વિસ્તારમાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.આહવાના…
નવસારી વિરવાડી ખાતે મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ એ આદિવાસી અનાથ કન્યા છાત્રાલયની મુલાકાત લીધી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી વિરવાડી ખાતે હનુમાનજી ચેરીટેબલ ટ્રસ્ટના સાંસ્કૃતિક કાર્યક્રમમાં મધ્યપ્રદેશના રાજ્યપાલશ્રી મંગુભાઈ પટેલની ઉપસ્થિતિ તથા આદિવાસી અનાથ…
ડાંગ જિલ્લાનાં વાસુર્ણા ગામે અંબિકા ભૂદેવ હિરેનભાઇ પંડયાનાં સાંનિધ્યમાં ચારસોથી વધુ લોકો પિતૃશ્રાદ્ધ કર્યુ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાનાં વાસુર્ણા ગામ નજીકથી પસાર થતી અંબિકા નદીનાં પટમાં કર્મકાંડી અને જ્યોતિશાચાર્ય હિરેનભાઈ પંડયાનાં સાંનિધ્યમાં…
દગડીઆંબા ગામે ડાંગ જિલ્લા પોલીસ વડા પૂજા યાદવનાં અધ્યક્ષતામાં પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય અંગેની બેઠક યોજાઈ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લા પોલીસ વડા પૂજા યાદવનાં અધ્યક્ષતામાં પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય બની રહે તે અંતર્ગત…
Navsari: મેદસ્વિતા મુક્ત નવસારી અભિયાન અંતર્ગત યોગ શિબિરમાં ભાગ લેવાની સુવર્ણ તક
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ * આગામી ૧૭ સપ્ટેમ્બર-૨૦૨૫ થી ૧૬-ઓકટોબર-૨૦૨૫ દરમિયાન મેદસ્વિતા દુર કરવા માટે સમગ્ર ગુજરાતમાં ૭૫ સ્થળોએ ૧૦૦…










