GANDHINAGAR
ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ-૨૦૨૫નો ગાંધીનગરમાં પ્રારંભ
ત્રિ-દિવસીય કોન્ફરન્સમાં દેશ-વિદેશના ૧૫૦૦થી વધુ પ્રતિનિધિઓ- ૨૫૦ જેટલા એક્ઝીબિટર્સ- ૬ કંટ્રી સ્પેસીફિક રાઉન્ડ ટેબલ- ૭ જેટલા પેનલ ડિસ્કસન્સ ——- :મુખ્યમંત્રીશ્રી:…
મહિલા સશકિતકરણ માટે સચિવાલય તાલીમ કેંદ્ર (સ્પીપા) ગાંધીનગરની નવીન પહેલ
સચિવાલય તાલીમ કેંદ્ર ગાંધીનગર, દ્વારા સચિવાલયના કર્મચારીઓ માટે પૂર્વ સેવા તાલીમ ઉપરાંત સચિવાલય અને ગાંધીનગર સ્થિત ખાતાના વડા અને અન્ય…
રાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ પહેલા નાગરિકોના અભિપ્રાયો જાણવા ખુબ જ જરૂરી: સમિતિના અઘ્યક્ષ ન્યાયમૂર્તિ રંજના દેસાઈ
સમાન સિવિલ કોડ અંગે ગાંધીનગરવાસીઓના અભિપ્રાય લેવાયા **** સમાન સિવિલ કોડ સંદર્ભે UCC સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ…
ગાંધીનગર ખાતે ‘અખિલ ભારતીય મુલ્કી સેવા તરણ સ્પર્ધા, ૨૦૨૪-૨૫’ નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો
ગાંધીનગર ખાતે રાજ્યના સામાન્ય વહિવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દયાણીના વરદ્ હસ્તે ત્રિદિવસીય ‘અખિલ ભારતીય મુલ્કી સેવા તરણ…
રાજ્ય સરકાર દ્વારા સમાન સિવિલ કોડ સમિતિને અહેવાલ રજૂ કરવા વધુ 45 દિવસની મુદત અપાઈ
રાજ્ય સરકાર દ્વારા તા. 4/02/2025 ના ઠરાવથી રાજ્યમાં સમાન સિવિલ કાયદાની આવશ્યકતા ચકાસવા તથા કાયદાનો મુસદ્દો તૈયાર કરવા સમાન સિવિલ…
ગુજરાત વિધાનસભા ગૃહમાં વિશ્વ મેદસ્વિતા દિવસે “સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત”ની નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
સ્થૂળતા ઘટાડવા માટેની રાષ્ટ્રવ્યાપી જાગૃતિ અને સામૂહિક કાર્યવાહીનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું આહવાન ઝીલી લેવા ગુજરાત પ્રતિબદ્ધ ——————- ગુજરાત વિધાનસભા…
હાઉસિંગ સોસાયટીઓની મનમાની અટકાવવા રાજ્ય સરકાર દ્વારા મહત્તમ ટ્રાન્સફર ફી નક્કી કરી
રાજ્યમાં 30 હજારથી વધુ હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટી છે, ત્યારે આવી સોસાયટીઓનું સંચાલન સહકારી કાયદા અન્વયે થતું હોય છે.…
ગાંધીનગર ખાતે IITE નો સાતમો પદવીદાન સમારોહ યોજાયો
ગાંધીનગર ખાતે શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનસેરિયાના અધ્યક્ષ સ્થાને ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન- IITEનો સાતમો પદવીદાન સમારોહ યોજાયો હતો…
રાજ્યની ચારેય સરકારી વીજ કંપનીઓને કેન્દ્રીય વીજ મંત્રાલય દ્વારા A+ રેટિંગ અપાયું
દેશની ટોચની પાંચ વીજ ઉત્પાદક સરકારી કંપનીઓમાંથી ચાર ગુજરાતની છે: ઊર્જામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ કચ્છ જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં ૧૪૧૯…
રાજ્યમાં નવા શૈક્ષણિક વર્ષ માટે ધોરણ 1થી 8 અને 12માં પુસ્તકો બદલાશે
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળે આગામી શૈક્ષણિક વર્ષ-2025-26થી ધોરણ 1, 6થી 8 અને ધોરણ 12માં પાઠ્યાપુસ્તકો બદલવાનો નિર્ણય લીધો છે.…










