GIR SOMNATH
-
સોમનાથના સાનિધ્યમાં દેશના 74માં ગણતંત્ર પર્વે ધ્વજવંદન કરવામાં આવ્યું
રાષ્ટ્ર ધ્વજ અને ધર્મ ધ્વજના એકસાથે દર્શન કરી યાત્રીકો ધન્ય બન્યા. સોમનાથ મંદિર આપણી ધાર્મિકતા અને રાષ્ટ્રીયતાનું માનબીંદુ છે. સોમનાથ…
-
ગીર ગઢડા ગામે મામલતદારના અધ્યક્ષ સ્થાને 13 માં રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણી કરવામાં આવી
ગીર ગઢડા ગામે મામલતદારના અધ્યક્ષ સ્થાને 13 માં રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણી કરવામાં આવી પ્રાપ્ત વિગતો મુજબ ગીર ગઢડા ગામે…
-
પ્રભાસ પાટણ સોમનાથ પ્રજાપતિ સમાજ ઇષ્ટદેવ શ્રી શ્રીબાઈ માતાજી ની જન્મ જયંતી નો ભવ્ય આયોજન કરાયું
સોમનાથ મહાદેવના સાનિધ્ય પ્રભાસ પાટણ સોરઠીયા પ્રજાપતિ સમાજ આરાધ્ય દેવી શ્રી બાઈ માતાજી ની જન્મ જયંતી ભવ્યથી અતિ ભવ્ય રીતે…
-
ભાવનગરના તળાજા થી 9 અશ્વો સાથે શિવભક્તો સોમનાથ પહોચ્યા, સોમનાથ ટ્રસ્ટ દ્વારા આવેલા અશ્વોનું કરાયું અશ્વપુજન
તળાજા ના મહામંડલેશ્વર રમજુ બાપુની પ્રેરણાથી યુવાનોએ હમીરજી ગોહિલ સહિત વીરગતિ પામેલા રક્ષકો અને અશ્વોને અનોખી શ્રધાંજલિ આપી ભાવનગરના તળાજા…
-
સિંગસર ગામની સામાન્ય પરિવાર ની દીકરી જયાબેન વાળા એ CA ની ડીગ્રી મેળવી
પોતાના સમાજ સાથે માતાપિતા અને ગામ નું ગૌરવ વધારતા ઠેર ઠેર થી શુભેચ્છાઓ ની થઈ વર્ષા પ્રાચી તીર્થ…સુત્રાપાડા તાલુકા ના…
-
છૂટાછેડાને 1 વર્ષ પૂરું થતાં ગામલોકોને પેંડા વ્હેંચ્યા ગીરગઢડાના નવા ઝાંખિયા ગામના યુવાનનો કિસ્સો ડાયરામાં પણ રજૂ થાય છે
વાત્સલ્યમ્ સમાચાર વિશાલ ચૌહાણ ગીર ગઢડા તા.11 છૂટા છેડા ની ખુશી ઉજવી છૂટાછેડાને 1 વર્ષ પૂરું થતાં ગામલોકોને પેંડા વ્હેંચ્યા…
-
ગીર ગઢડા નાં દ્રોણેસ્વર ગુરુકુળ ખાતે ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે
વાત્સલ્યમ્ સમાચાર વિશાલ ચૌહાણ ગીર ગઢડા તા.11 ગીર ગઢડા નાં દ્રોણેસ્વર ગુરુકુળ ખાતે ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે સ્વામિનારાયણ…
-
ગીર સોમનાથમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ-૨૦૨૩ની ભવ્યાતિભવ્ય ઉજવણી ઢોલ-શરણાઈ અને કુમકુમ-તિલકથી ઉમળકાભેર સ્વાગત
‘આઈ લવ મોદી’, ‘G20 થીમ પતંગ’, ‘જેલીફિશ’, ‘બેટમેન’, ’ઓક્ટોપસ’ સહિતના રંગબેરંગી પતંગો બન્યા આકર્ષણનું કેન્દ્રવિદ્યાર્થીઓની યોગવંદના અને પરંપરાગત રાસ-ગરબાં નિહાળી…
-
નાસ્તા ના પેકેટ ની આડમાં દારૂની હેરાફેરી કરતી મહિલા પત્રકાર સહિત બે ઝડપાયા
અહેમદપુર માંડવી ચેકપોસ્ટ પોલીસ ચેકિંગ કરી રહી હતી એ દરમિયાન ઇકો ગાડી નંબર જીજે. 14.બી એ 2798 ને રોકાવી તપાસ…
-
ગીર સોમનાથઃ વેરાવળમાં શરૂ થયું લીગલ એઈડ ડિફેન્સ કાઉન્સેલ સેન્ટર ગરીબ અને અસહાય આરોપીને વિનામૂલ્યે મળી રહેશે
ગીર સોમનાથ,ફોજદારી કેસોના ગરીબ આરોપીઓને યોગ્ય કાનૂની સલાહ મળી શકે તેવા શુભ હેતુથી વેરાવળ કોર્ટ કમ્પાઉન્ડમાં એલ.એ.ડી.સી સેન્ટરનું ઉદ્ઘાટન થયું…