GIR SOMNATH
-
ભગવાન શ્રી કૃષ્ણના જીવનને પ્રતિબિંબિત કરતી ‘કૃષ્ણ: નાટ્ય કથા’ એક અદ્વિતીય નૃત્ય-નાટ્ય પ્રસ્તુત કરાઇ
માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા ગુજરાત સરકારના પર્યટન વિભાગ અને ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સ (IGNCA) વડોદરા પ્રાદેશિક કેન્દ્ર દ્વારા…
-
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
દેવાધિદેવ મહાદેવ સમક્ષ મુખ્યમંત્રીશ્રીએ સૌની સુખાકારી અને સમૃદ્ધિની પ્રાર્થના કરી ————– મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના ત્રિવેણી…
-
કસ્તુરબા બાલિકા વિદ્યાલય અરણેજ મુકામે આંતર્રાષ્ટ્રીય મહિલા વિજ્ઞાન દિવસ ઊજવાયો
વાત્સલ્યમ્ સમાચાર વિશાલ ચૌહાણ ગીર ગઢડા કસ્તુરબા બાલિકા વિદ્યાલય અરણેજ મુકામે આંતર્રાષ્ટ્રીય મહિલા વિજ્ઞાન દિવસ ઊજવાયો. તાલુકા કાનુની સેવા સમિતિ…
-
ગીર ગઢડા તાલુકાના વડવિયાળા ગામે રૂ. 83 લાખ ના ખર્ચે તૈયાર થનાર બોક્ષ કલ્વર્ટ ( નાળા ) નાં કામ નું ખાતમુહૂર્ત કરાયું
વાત્સલ્યમ્ સમાચાર વિશાલ ચૌહાણ ગીર ગઢડા ગીર ગઢડા તાલુકાના વડવિયાળા ગામે રૂ. 83 લાખ ના ખર્ચે તૈયાર થનાર બોક્ષ કલ્વર્ટ…
-
ગીર ગઢડા પોલીસ એ કુલ છ જુગારી સહિત રોકડ રકમ.13.490 તેમજ ગંજી પતા ના પાના મુદ્દામાલ સાથે છ શકુની ઓને પકડી પાડયા
વાત્સલ્યમ્ સમાચાર વિશાલ ચૌહાણ ગીર ગઢડા ગીર ગઢડા ખાતે થી છ જુગારી સહિત 13.490 તેમજ જુગાર સાહિત્ય સાથે છ શકુનીઓ…
-
ગીર ગઢડાના નામ. પ્રિન્સિપલ સિવિલ કોર્ટ દ્વારા ૭૬ માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને દેશભક્તિ સાથે કરવામાં આવી.
વાત્સલ્યમ્ સમાચાર વિશાલ ચૌહાણ ગીર ગઢડા ગીર ગઢડાના નામ. પ્રિન્સિપલ સિવિલ કોર્ટ દ્વારા ૭૬ માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ખૂબ જ…
-
ગીર ગઢડા ના કોદીયા માં રાત્રિ દરમિયાન દીપડાએ બે વ્યક્તિ હુમલો કરતા એકનું મોત બીજાને ગંભીર ઇજા ઇજાગ્રસ્ત ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
વાત્સલ્યમ્ સમાચાર વિશાલ ચૌહાણ ગીર ગઢડા ગીર ગઢડા તાલુકાના કોદીયા ગામે દીપડાનો આંતક કોદીયા માં રાત્રિ દરમિયાન દીપડાએ બે વ્યક્તિ…
-
ગીર ગઢડા ની કોદિયા સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ સફળતા પૂર્વક પૂર્ણ
વાત્સલ્યમ્ સમાચાર વિશાલ ચૌહાણ ગીર ગઢડા ગીર ગઢડા ની કોદિયા સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ સફળતા…
-
ગીર ગઢડા તાલુકાના દ્રોણેશ્વર ગુરુકુળ ખાતે 20 કરોડના ખર્ચે 500 થી વધુ વિદ્યાર્થીઓ માટે નિશુલ્ક કન્યા છાત્રાલયનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના હસ્તે શિલાન્યાસ કરવામાં આવ્યું
વાત્સલ્યમ્ સમાચાર વિશાલ ચૌહાણ ગીર ગઢડા તા.૧૭ ગીર ગઢડા તાલુકાના દ્રોણેશ્વર ગુરુકુળ ખાતે 20 કરોડના ખર્ચે 500 થી વધુ વિદ્યાર્થીઓ…
-
ગીર ગઢડા તાલુકા ના ઉમેદપરા ગામે જીલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ જેમાં 300 થી વધુ પશુપાલકો અઘિકારીઓ તેમજ પદઅધિકારી ઉપસ્થિતિ રહ્યા
વાત્સલ્યમ્ સમાચાર વિશાલ ચૌહાણ ગીર ગઢડા ગીર ગઢડા તાલુકા ના ઉમેદપરા ગામે જીલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ જેમાં 300 થી…









