GIR SOMNATH
-
કસ્તુરબા બાલિકા વિદ્યાલય અરણેજ મુકામે ડો.બી.આર આંબેડકર જ્યંતિ અને સામાજિક સમરસતા દિવસ ઉજવાયો.
નહેરુ યુવા કેન્દ્ર જુનાગઢ,અને તાલુકા કાનુની સેવા સમિતિ કોડીનાર દ્વારા અરણેજ ગામમાં આવેલ કસ્તુરબા બાલિકા વિદ્યાલયમાં બાળાઓ ને 14મી એપ્રિલ…
-
કસ્તુરબા બાલિકા વિદ્યાલય અરણેજ થી 7માંપોષણ પખવાડિયા 2025 નો શુભારંભ કરાયો.
નહેરુ યુવા કેન્દ્ર જુનાગઢ, દ્વારા અરણેજ ગામમાં આવેલ કસ્તુરબા બાલિકા વિદ્યાલયમાં બાળાઓ ને સમજવામાં આવ્યું કે 8 થી 22 એપ્રિલ…
-
ગીર સોમનાથમા કોળી સમાજે રોષ સાથે રૈલી કાઢી આપ્યુ આવેદનપત્ર
ગીરસોમનાથ સહીત અન્ય જીલ્લાઓમા પણ કોળીસમાજ મા રોષ પોલીસ તંત્ર દ્રારા ધારાસભ્ય અને નિર્દોષ લોકો પર લગાવેલ ફરિયાદ દુર થાય…
-
શહેર ભાજપ પ્રમુખની પોલીસે કરી ધરપકડ, નશામાં યુવકોને બેટથી માર મારવાના આરોપ
ગીર સોમનાથના તાલાલાના શહેર ભાજપ પ્રમુખ સુનિલ ગંગદેવની ધરપકડ કરવામાં આવી છે. ક્રિકેટ રમી રહેલા યુવકો સાથે નશામાં મારામારી કર્યાનો…
-
પેઢાવાડા માધ્યમિક શાળા માં વિશ્વ જળ દિવસ ઉજવાયો.
નહેરુ યુવા કેન્દ્ર જૂનાગઢ,દ્વારા કોડીનાર ના પેઢાવાડા માધ્યમિક શાળા મુકામે શાળાના બાળકોને વિશ્વ જળ દિવસ નું મહત્વ અને તેની જરૂરિયાત…
-
કોડીનારના ગાયત્રી હોલમાં આંગણવાડી બહેનોને મહિલાઓના અધિકારો અને રક્ષણાત્મક કાયદાનો વર્કશોપ યોજાયો.
જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી એમ.જી વારસૂર તેમજ દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારીશ્રી એસ. એ.રાઠોડ મેડમ ના માર્ગદર્શન હેઠળ DHEW ના…
-
કસ્તુરબા બાલિકા વિદ્યાલય અરણેજ મુકામે આંતર્રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઇ.
નહેરુ યુવા કેન્દ્ર જુનાગઢ,તાલુકા કાનુની સેવા સમિતિ કોડીનાર સંયુક્ત ઉપક્રમે અરણેજ ગામમાં આવેલ કસ્તુરબા બાલિકા વિદ્યાલયમાં બાળાઓ ને આંતર્રાષ્ટ્રીય મહિલા…
-
જી.એસ.એફ.સી દ્વારા PM-PRANAM યોજના અંતર્ગત સુત્રાપાડાના ગાંગેથા ખાતે ખેડૂત મિટિંગનું આયોજન થયું
(ગાંગેથા)સૂત્રાપાડા કેન્દ્ર સરકારની ખેડૂતો માટેની પી.એમ પ્રણામ યોજના અંતર્ગત ૦૪ માર્ચના સુત્રાપાડા તાલુકાના ગાંગેથા ગામે ખેડૂત મિટિંગનું આયોજન…
-
ભગવાન શ્રી કૃષ્ણના જીવનને પ્રતિબિંબિત કરતી ‘કૃષ્ણ: નાટ્ય કથા’ એક અદ્વિતીય નૃત્ય-નાટ્ય પ્રસ્તુત કરાઇ
માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા ગુજરાત સરકારના પર્યટન વિભાગ અને ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સ (IGNCA) વડોદરા પ્રાદેશિક કેન્દ્ર દ્વારા…
-
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
દેવાધિદેવ મહાદેવ સમક્ષ મુખ્યમંત્રીશ્રીએ સૌની સુખાકારી અને સમૃદ્ધિની પ્રાર્થના કરી ————– મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના ત્રિવેણી…









