JAMNAGAR
-
સોશ્યલ મીડીયાના માધ્યમથી સરકાર ચલણ મોકલે જ નહી
*વાહનચાલકોને તેમના વાહનને લગતા ચલણ વોટ્સએપ સહિતના સોશિયલ મીડિયા દ્વારા ક્યારેય મોકલવામાં આવતા નથી* *વોટ્સએપના માધ્યમથી મળતા નકલી ઈ-ચલણ કે…
-
મજદૂર સંગઠનમાં કાનૂની સલાહકાર એડવોકેટ-નોટરી
વર્ષોથી મજદૂર શ્રમયોગી વર્ગના હિતો માટે સતતપણે લડત ચલાવતા આવેલા સરકાર માન્ય રજીસ્ટર્ડ યુનિયન ગુજરાત જનરલ લેબર યુનિયન (રજી. નં.…
-
૨૩મી જુલાઇએ રાષ્ટ્રીય પ્રસારણ દિવસ
*”📻 રાષ્ટ્રીય પ્રસારણ દિવસ”* *”રેડિયોની ધ્વનિ એ રાષ્ટ્રની ઓળખ”* તારીખ: ૨૩ જુલાઈ દિવસ: રાષ્ટ્રીય પ્રસારણ દિવસ *”(National Broadcasting Day)”* રેડિયો…
-
વીજ થાંભલેથી ડાયરેક્ટ પાવર ચોરી કરનારને કેદ અને આકરો દંડ
ખંભાળિયામાં વીજચોરી કરનારને ૩ વર્ષની કેદ, રૂા. ૨.૮૯ લાખ દંડ જામનગર (ભરત ભોગાયતા) જામનગર પાસેના દેવભૂમિ દ્વારકા જીલ્લાના જામ ખંભાળિયાના…
-
જિ.પં. કર્મયોગીઓના નવા સુકાનીઓ
જામનગર જિલ્લા પંચાયત કર્મચારી સંઘની કારોબારી બેઠકમાં હોદ્દેદારોની વરણી થઇ … જામનગર જિલ્લા પંચાયત કર્મચારી સંઘની કારોબારી બેઠક, તા.૨૦/૦૭/૨૦૨૫ના રોજ…
-
સંસ્કૃતિ માનવ સેવા સંસ્થા દ્વારા દિવ્યાંગોને રેઇનકોટ વિતરણ
અમદાવાદની સંસ્થાએ રાહ ચિંધ્યો-દિવ્યાંગો માટે વરસાદી સીઝનમાં રેઇનકોટ વિતરણ જામનગર (ભરત ભોગાયતા) સંસ્કૃતિ માનવ સેવા સંસ્થાએ વધુ એક વખત…
-
જામનગરના શીખ સમુદાય માટે પાવન અવસર
જામનગરમાં થશે અમૃતસરનાં સુવર્ણમંદિરનાં પ્રમુખ ગ્રંથી (મુખ્ય પૂજારી) નું આગમન જામનગર (ભરત ભોગાયતા) અમૃતસર સ્થિત શિખ પંથનાં ખાસ પવિત્ર તીર્થ…
-
ગુજરાત રાજ્ય જેલોના વડાનો દુરંદેશી અભિગમ
અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે વ્યસન મુક્તિ નાટક સહિતના કાર્યક્રમો યોજાયા જામનગર/અમદાવાદ ( ભરત ભોગાયતા) અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે ગત તા.૧૮/૦૭/૨૦૨૫ના…
-
ન્યાય અને કાયદા સૌ માટે સમાન છે
પ્રૌઢને માર મારનાર ફોજદાર સહિત ચાર સામે ગુનો દાખલ થયો જામનગર/જામજોધપુર (ભરત ભોગાયતા) કાયદો રક્ષણનુ કામ કરે છે ક્યારેક કાયદો…
-
યુવાનોના રોજગાર માટે જામનગરના તંત્રનો વધુ એક સ્તુત્ય પ્રયાસ
*જિલ્લા રોજગાર અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા વ્યવસાય માર્ગદર્શન સમિતિની બેઠક યોજાઈ* *બેઠકમાં વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને કારકિર્દી પસંદગી સંબંધિત વિવિધ…