JAMNAGAR
-
BJP JMR DIST MEDIA નરેન્દ્રસિંહના ભાણેજનો જન્મદિવસ ઉજવાયો
ગત શનીવારે લોક સાહિત્ય કલાકાર) પૃથ્વીરાજસિંહ જાડેજા નો જન્મ દિવસ ધામધૂમથી ઉજવાયો હતો જામનગર જીલ્લા ભાજપ ના મીડીયા સેલ ના…
-
તીર્થધામ દ્વારકામા ડીઝલની કૃત્રીમ અછત મામલે DSO & MAM એલર્ટ મોડમાં
જામખંભાળીયાથી સિનિયર પત્રકાર હિતેન્દ્રભાઇ આચાર્ય જણાવે છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકામાં પેટ્રોલ ડીઝલનો જથ્થો ખૂટી જવા બાબતે માનવસર્જિત બેદરકારી…
-
સંતો-સતીઓ અને શૂરાઓની ભોમકા સૌરાષ્ટ્રમાં એક વિશેષ આયોજન
બાંલભા ના બ્રહ્મલીન સંત શ્રી લહેર મુની જી ની પાંચમી પુણ્ય તિથિ નિમિત્તે ભંડારા અને સંતવાણી નો કાર્યકમ યોજાયેલ _!…
-
જોડીયા વિકસાવવા અને ખેધૂતોને સહાય આપવા થઇ રજુઆત
જામનગર જીલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ અને અનુભવી આગેવાન વશરામભાઇએ જોડીયા ભાંગી રહ્યુ હોઇ ચિંતા વ્યક્ત કરી છે અને વિકાસ…
-
ખેડૂતોની વ્યથાને વાચા આપતા જામનગર જીલ્લા કોંગ્રેસ પ્રમુખ
કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ખૂબ નુકસાન થયુ છે તો તાત્કાલીક સર્વે કરી વળતર આપવુ જરૂરી છે કેમકે હવામાન પલટાથી અસંખ્ય…
-
જામખંભાળીયાના એડવોકેટની અસીલની તરફેણમાં સફળ જહેમત
જમીન મામલાના રેવન્યુ કોર્ટમાં કેસ ચાલતા તે વખતે એડવોકેટ ઉષાબા એચ.જાડેજાની અભ્યાસ પુર્ણ અને જમીન મહેસૂલ કાયદાને સુસંગત રીતે અસલના…
-
શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ તથા કાલાવડ સમિતિ દ્વારા પશ્ચિમ ઝોનના 22 ગામોમાં ભવ્ય માં ખોડલ રથયાત્રાનું આયોજન.
21 માર્ચ 2026 અહેવાલ :- હર્ષલ ખંધેડિયા :- જામનગર શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ તેમજ શ્રી ખોડલધામ સમિતિ કાલાવડના સંયુક્ત ઉપક્રમે…
-
કવિની કલ્પના અને લાગણીઓનો શૃંગાર-આ સમન્વયના શબ્દો
કોઇ શાંત કવિને જોયા છે? અંદર ઘુઘવતો સાગર પરંતુ કાંઠે પાતળુ પાણીનુ થર ફેલાય એ દ્રશ્યને માણ્યા છે? કવિ પણ…
-
અમરેલી અને જામનગરમાં કરા સાથે કમોસમી વરસાદ, ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું
ગુજરાતમાં 18 માર્ચથી ત્રણ દિવસ રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે સૌરાષ્ટ્રના અમરેલી અને જામનગરના વાતાવરણમાં અચાનક…
-
અલિયાબાડા કોલેજના આચાર્યાને અચલા અધ્યાપક તરીકે સન્માનીત કરાયા.
18 માર્ચ 2026 હર્ષલ ખંધેડિયા :- જામનગર જામનગર જિલ્લાના અલિયાબાડામાં આવેલ ગંગાજળા વિદ્યાપીઠમાં છેલ્લા ત્રણ દાયકાથી અધ્યાપક તરીકે પોતાની વિદ્યા…









