JUNAGADH
જૂનાગઢ જિલ્લામાં વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે ‘આપણું શૌચાલય: આપણું સન્માન’ અભિયાનની શરૂઆત કરાઈ
જૂનાગઢ તા.૨૧ સ્વચ્છ ભારત ગ્રામીણ ફેઝ ૨ના સુચારું અમલીકરણ માટે જિલ્લા કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રિક્ટ…
ગુજરાત સરકારની મંત્રી પરિષદના મંત્રીશ્રીઓનું કેશોદ એરપોર્ટ ખાતે ઉત્સાહભેર સ્વાગત
સોમનાથ ખાતે રાજ્યકક્ષાની ૧૧મી ચિંતન શિબિરમાં સહભાગી થવા માટે પધારેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આગમન બાદ અન્ય એક ફ્લાઈટના મારફતે…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું કેશોદ એરપોર્ટ ખાતે ઉમળકાભેર સ્વાગત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે ૧૧મી ચિંતન શિબિરમાં સહભાગી થવા માટે કેશોદ એરપોર્ટ ખાતે આવતાં ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.સોમનાથ…
ભવનાથના મહંત સહિતનાઓએ પ્રેમગીરીની મહંત તરીકે જાહેરાત કરતા ઊગ્ર વિરોધ
જુનાગઢમાં ગિરનાર શક્તિપીઠ અંબાજી મંદિરનાં મહંત તનસુખગીરી બાપુ ગઈકાલે દેવલોક પામ્યા હતા. તેમના નિવાસ ભીડ ભંજન મંદિર ખાતે સનાતની પરંપરા…
કેશોદ ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઈન દ્વારા મહિલાઓને મળ્યું મહેનતાણું
કેશોદ ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઈન દ્વારા મહિલાઓને મળ્યું મહેનતાણું૧ ૮૧અભયમ ટીમના કુશળ કાઉન્સિલિંગ દ્વારા સંસ્થાના માલિક પાસેથી મજૂરીકામ કરતી મહિલાઓને…
જૂનાગઢમાં તા.૨૧મી નવેમ્બરે ભૂલકા મેળો-૨૦૨૪ યોજાશે
જૂનાગઢમાં તા.૨૧મી નવેમ્બરે ભૂલકા મેળો-૨૦૨૪ યોજાશે …… બાળ ઉછેર અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગે જનજાગૃતિનો આશય …
વિદેશમાં બાગાયતી પાકો નિકાસ કરવા માટે અપેડા અંતર્ગત ફાર્મ રજીસ્ટ્રેશન કરાવવુ જરૂરી
જૂનાગઢ જિલ્લામાં બાગાયતી પાકો જેવા કે કેરી, ચીકુ, જામફળ, સીતાફળ વગેરે ફળો તેમજ શાકભાજી પાકો જેવા કે સરગવો, ટામેટા, કાકડી,…
જૂનાગઢ જિલ્લાનાં ૧૮ થી ૪૫ વર્ષના રોજગારવાંચ્છુઓ માટે તા.૨૧ નવેમ્બરના રોજગાર ભરતી મેળો
જૂનાગઢ જિલ્લાનાં રોજગારવાંચ્છુઓને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ સિલ્વર કન્ઝયુમર ઇલેટ્રીકલ્સ પ્રા.લી. (સીલ્વર પંપ),…
વિસાવદર તાલુકાની જમીન પ્રોટેકટેડ ફોરેસ્ટમાંથી મુકત કરવા રજૂઆત ૧૦ ગામોમાં આવેલ જમીનને પ્રોટેકટેડ ફોરેસ્ટમાંથી મુકત કરવા રજૂઆત વન મંત્રીશ્રીને પત્ર લખીને જણાવતા જિલ્લા ભાજપ અધ્યક્ષ કિરીટ પટેલ
જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના પીયાવા, રાજપરા, જાવલડી, માણંદીયા, દુધાળા, મોટા-કોટડા, શોભાવડલા-લશ્કર, ઘોડાસણ, મુંડીયા રાવણી, તથા જાંબુડી ગામમાં પ્રોટેકટેડ ફોરેસ્ટ જાહેર…
કેશોદ જલારામ મંદિરે મેગા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં 326 નેત્ર નિદાન કેમ્પ દ્વારા 23 હાજર ઉપરાંત લોકોને નવી દ્રષ્ટિ અપાવવામાં સહભાગી થયું
કેશોદ નાં આંબાવાડી વિસ્તાર માં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ, સાંધાનાં દુઃખાવા,તથા બોડી ચેક અપ આમ જુદાજુદા કેમ્પનું આયોજન…







