JUNAGADH
જૂનાગઢ શહેરના ચોબારી ફાટક ખાતે જાત નિરીક્ષણ કરીને વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓનો તાગ મેળવ્યો
સામાન્યતઃ રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાતી હોય છે, પરંતુ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવાસિયાએ ટ્રાફિકની સમસ્યાના સચોટ…
જૂનાગઢ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ, પ્રજાલક્ષી પ્રશ્નોના સત્વરે નિરાકરણ લાવવા સૂચના આપવામાં આવી
જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં જૂનાગઢ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રજાલક્ષી પ્રશ્નોને સત્વરે ઉકેલવા…
શહેરને સ્વચ્છ,સુંદર અને રળિયામણું બનાવવા માટે મહાનગર પાલિકા,જુનાગઢ સતત પ્રયત્નશીલ સેનીટેશન, રોશની, બાંધકામ,બગીચા અને દબાણ જેવા અનેક મહાનગર સેવા સદનના વિભાગો શહેરના બ્યુટીફિકેશન માટે કાર્યશીલ
જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા શહેરને સ્વચ્છ,સુંદર અને રળિયામણું બનાવવા માટે માન.કમિશનરશ્રી ડૉ.ઓમ પ્રકાશની સુચના અને નાયબ કમિશનરશ્રી એ.એસ.ઝાંપડા, આસી.કમિશનરશ્રી જયેશભાઈ…
કેશોદના અજાબ – શેરગઢ ખાતે આવેલા કેશવ કલીમલહારી બાપુની ૪૨મી પુણ્યતિથિ ઉજવવામાં આવી…
કેશોદ તાલુકાના અજાબ તથા શેરગઢ ગામ ની સીમાડે આવેલ શ્રી કેશવ કલીમલ હારી બાપુની તપોભૂમિ ખાતે કાર્તિક પૂર્ણિમા ના દિવસે…
તીર્થધામ લોએજ મુકામે તીર્થરાજ મુક્તિધામ શ્રી ઘનશ્યામ મહારાજ નો વાર્ષિક પાટોત્સવ ઉજવાશે
શ્રી સ્વામિનારાયણ ભગવાન જ્યારે નીલકંઠવર્ણી સ્વરૂપે સાત સાત વર્ષોનું વનવિચરણ કરીને લોએજ પ્રસાદી તેથભૂમિ ધામમાં તીર્થરાજ મુક્તિ વાવે પધાર્યા અને…
(no title)
જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ આજે ગિરનાર લીલી પરિક્રમાના રૂટ પર યાત્રિકોને મળી રહેલી જરૂરી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. સાથે…
જિલ્લા કલેક્ટરશ્રીએ શ્રીફળ વધેરી પૂ. સાધુ સંતોની ઉપસ્થિતિમાં પાવનકારી ગિરનાર લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ કરાવ્યો, કારતક સુદ-૧૧ની મધ્યરાત્રીએ ગિરનાર લીલી પરિક્રમાનો પરંપરાગત રીતે શુભારંભ
જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ કારતક સુદ-૧૧ની મધ્યરાત્રીએ શ્રીફળ વધેરી પૂ. સાધુ સંતોની ઉપસ્થિતિમાં પાવનકારી ગિરનાર લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ…
કેશોદ સ્વામિનારાયણ મંદિર દ્વારા હાટડી અન્નકૂટ યોજવામાં આવ્યો આજથી સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો રીંગણા, વાલોર, મૂળા ખાવાની શરૂઆત કરશે
કેશોદના જુના પ્લોટ માં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર માં હાટડી અન્નકૂટ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો પ્રબોધીની એકાદશી એટલે કે દેવ…
જુનાગઢ લોકસભાના યુવા સંસદ અને ચોરવાડના પનોતા પુત્ર શ્રી રાજેશભાઈની માદરે વતનમાં નવા વર્ષની ઉતમ ભેટ વર્ષો થી બિસ્માર રોડનું કામના રૂપિયા ૩.૫૧ કરોડ મંજૂર કરાવ્યું.
જૂનાગઢ લોકસભા ના યુવા સાંસદ અને ચોરવાડ શહેર ના પનોતા પુત્ર શ્રી રાજેશ ચુડાસમા દ્વારા પોતાના માદરે વતન ના ગામ…
જય જય ગિરનારી, જૂનાગઢમાં ગિરનાર પર્વતની લીલી પરિક્રમાનો થયો પ્રારંભ
જૂનાગઢના ભવનાથ ખાતે રાતે લીલી પરિક્રમાનો વિધિવત રીતે આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો..ભવનાથ તળેટી ખાતેથી શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે ધાર્મિક વિધિપૂર્વક…










