JUNAGADH
કેશોદ સ્વામિનારાયણ મંદિર દ્વારા શાકોત્સવની ઉજવણી કરવામાં આવી
સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવનું ખુબ જ મહત્વ છે. શાકોત્સવનું નામ પડે એટલે રિંગણાનું શાક આંખો સામે તરવરે, સંપ્રદાયમાં ગામડે-ગામડે અને મંદિરોમાં…
કેશોદ ખાતે સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની શૂટિંગ વોલીબોલ સ્પર્ધા યોજાય
કેશોદના સ્ટેશન રોડ ઉપર આવેલ આઝાદીના સમયથી કાર્યરત આઝાદ ખાતે રાજકોટ, ગીર સોમનાથ, પોરબંદર, જુનાગઢ વગેરે જિલ્લાઓમાંથી 16 ધીમા વચ્ચે…
કેશોદમાં સરગમ કરાઓકે ગ્રુપ કેશોદ દ્વારા સંગીત સંધ્યા નો કાર્યક્રમ યોજવામાં આવ્યો
કેશોદના વિસ્તારમાં આવેલ શ્રી લોહાણા સુંદર વાડી ખાતે આજરોજ કરાઓકે ગ્રુપ ઓફ કેશોદ દ્વારા સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો…
કેશોદ તાલુકાના અજાબ ગામે જય અંબે હોસ્પિટલ ના સહયોગ થી સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો…
કેશોદના અજાબ ગામે જય અંબે હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ યોજવામાં આવેલ હતો સૌ પ્રથમ આ કેમ્પના સહયોગીઓ કાળુભાઈ…
શ્રીમદ પ્રભુચરણ વિઠ્ઠલનાથજી ના 510 માં પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું
સાકાર બ્રહ્મવાદ નિર્ગુણ પુષ્ટિ ભક્તિમાર્ગના પ્રવર્તક શ્રી વિઠલનાથજી શ્રી ગુંસાઈજી નાં 510 માં પ્રાગટ્ય દિવસે શ્રી ઉત્તસવ રાયજી મહારાજની અધ્યક્ષતા…
કેશોદ : બાબાસાહેબ પરના અમિત શાહના વિવાદિત નિવેદન પર કેશોદમાં વિરોધ, આવેદનપત્ર આપ્યું
રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બાબાસાહેબ આંબેડકરને લઈને આપેલા વિવાદિત નિવેદનનો ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે. જેના પડઘા…
ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા લૉજ ગામે ૨૫ લાખ ની ગ્રાન્ટ ના વિકાસ કામો શરૂ થયા સ્વામી મંદિરના કોઠારી સ્વામી મુક્ત સ્વરૂપ દાસજી તથા સરપંચ રવી નંદાણીયા ની દેખરેખ નીચે કામોની શરૂઆત
માંગરોળ તાલુકાના લોએજ ગામના યુવા અને ઉત્સાહી સરપંચ રવિભાઈ નંદાણીયા લોજ ગામના વિકાસ માટે સતત કાર્યશીલ અને ઉત્સાહ દાખવી રહ્યા…
કેશોદ અને રઘુવંશી સમાજ નું ગૌરવ વધારતો ક્રિશ તન્ના, ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે રમત ગમતક્ષેત્ર ખીલતી પ્રતિભાઓને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવે છે.
તાજેતરમાં દ્વારકા હોલ સ્વર્ણિમ સંકુલ -2 સરદાર ભવન, સચિવાલય ગાંધીનગર ખાતે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ પ્રતિભા પુરસ્કાર થી…
મતદારો મુસદ્દારૂપ મતદારયાદીમાં પોતાના નોંધાયેલા નામની ચકાસણી કરી શકશે
આગામી સમયમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચુંટણી યોજાનાર છે. તેના અનુસંધાને રાજય ચુંટણી આયોગ ગાંધીનગરના નિર્દેશ મુજબ મહાનગરપાલિકા, નગરપાલિકા (કેશોદ સિવાય),…
કેશોદમાં એલ કે એસ ક્રિકેટ પ્રીમિયર લીગ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌથી મોંઘો પ્લયર બન્યો યસ ભગદેવ,
કેશોદમાં આગામી 29 ડિસેમ્બરના રોજ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવેલું છે જેના અનુસંધાને છ ટીમ બનાવવામાં આવી છે આજરોજ…










