JUNAGADH
રાસાયણિક ખાતરના જથ્થાની સ્થિતિ વિશે વિગતો મેળવવા કંટ્રોલ રૂમ શરુ
આગામી શિયાળુ ઋતુના અંદાજિત વાવેતરને ધ્યાનમાં રાખી અગાઉ જે રાસાયણિક ખાતરના સંગ્રહ, ઉપલબ્ધતા, વિતરણ બાબતના પૂરતા આયોજન માટે જિલ્લા કક્ષાએથી…
પી.એમ.ઇન્ટર્નશીપ યોજના અંગે રજીસ્ટ્રેશન તા. ૧૫, નવેમ્બર ૨૦૨૪ સુધી અરજી કરી શકશે
ભારત સરકાર દ્વારા યુવાનોને ટોચની કંપનીઓમા કામ કરવાનો અનુભવ મળે તેવા ઉમદા હેતુથી પી.એમ.ઇન્ટર્નશીપ યોજનાનો આરંભ કરવામા આવેલ છે. જેમા…
પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ સંચાલિત સરકારી એડવેન્ચર કોર્સમાં પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા
રાજય સરકારના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ સંચાલિત સરકારી…
પરિક્રમાર્થીઓનો વિશેષ ધસારો રહે છે તેવા ઈટવા ગેટ ખાતે સઘન ચેકિંગ : યાત્રિકો પાસેથી પ્લાસ્ટિક મેળવી તેમને ઇકો ફ્રેન્ડલી બેગનું વિતરણ એન્ટી પ્લાસ્ટિક સ્કોવ્ડની ૧૧ ટીમ પૈકી ૪ ટીમ પરિક્રમા રુટ પર પ્લાસ્ટિક વપરાશ અટકાવવા માટે કાર્યરત
ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ અટકે તે માટે ખાસ જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.…
પરિક્રમાર્થીઓને વન-વન્યજીવો હિત ન જોખમાય તે માટે કાળજી લેવા રાજપીપળાથી ગિરનાર લીલી પરિક્રમામાં આવેલા શ્રી ધવલ રામીનો અનુરોધ
ગિરનાર અભયારણ્યમાં પ્લાસ્ટિક જતું અટકે તે માટે જૂનાગઢ જિલ્લા તંત્ર દ્વારા જરુરી આયોજન કરવામાં આવ્યું છે. ખાસ ગિરનાર લીલી પરિક્રમામાં…
ગિરનાર લીલી પરિક્રમા રુટ પર ૨૨ પીવાના પાણી પોઈન્ટનું નિર્માણ, પીવાના પાણીની વ્યવસ્થા માટે ૪૫ ટાંકીઓ ગોઠવવામાં આવી,ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પીવાના પાણીની સુવિધામાં ઉમેરો,
જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ ગિરનાર લીલી પરિક્રમામાં પધારતા ભાવિકો માટે પીવાના પાણીની સુવિધામાં વધારો કરવામાં…
આરઝી હકુમતદિન (જૂનાગઢ મુકિત દિન) ની ઉજવણીના ભાગ રૂપે મહાનગરપાલિકા,જૂનાગઢ ઘ્વારા વિજય સ્તંભનું પૂજન કરાયું. જે બહાઉદીન કોલેજ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આતિશબાજી કાર્યક્રમનું આયોજન…
આરઝી હકુમતદિન (જૂનાગઢ મુકિત દિન)ની ઉજવણીના ભાગ રૂપે મહાનગરપાલિકા,જૂનાગઢ ઘ્વારા આજ રોજ તા.૦૯/૧૧/૨૦૨૪ના રોજ બહાઉદ્દીન કોલેજ ગ્રાઉન્ડ,જૂનાગઢ ખાતે સવારે ૦૯:૩૦…
ગિરનાર લીલી પરિક્રમા આવતા ભાવિકોના હિતમાં તંત્ર દ્વારા રીક્ષા ભાડાના દર જાહેર કરાયા યાત્રિકોએ ૩ પેસેન્જરોનું સંયુક્ત ભાડું ચૂકવવાનું રહેશે
ગિરનાર લીલી પરિક્રમામાં આવતા યાત્રાળુઓના હિતમાં વહીવટી તંત્ર દ્વારા રિક્ષા ભાડાના જાહેર કરવામાં આવ્યા છે. રીક્ષા ભાડાના જાહેર કરાયેલા દર…
ગિરનાર લીલી પરિક્રમા રૂટ ઉપર ૨૩ દૂધ- છાસ વિતરણ કેન્દ્રો શરૂ કરાશે યાત્રિકોએ દૂધ છાસનો MRP+ પરિવહન દર પેટે વધારાના રૂ. ૨ કરતા વધારે ચૂકવવા નહીં યાત્રિકોના હિતમાં તંત્ર દ્વારા દૂધ- છાસના ભાવ જાહેર કરાયા
જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગિરનાર લીલી પરિક્રમામાં આવતા યાત્રિકો માટે પરિક્રમા રૂટ પર ૨૩ જેટલા દૂધ છાસ વિતરણ કેન્દ્રો…
પીએચડી કરી રહેલી વિદ્યાર્થીની ભાગ્યશ્રી ડાંગર કહે છે, પ્લાસ્ટિક વનસ્પતિના વિકાસમાં અવરોધરૂપ આલેખન : રોહિત ઉસદડ
પ્લાસ્ટિકનું દાયકાઓ સુધી વિઘટન થતું નથી, વન્યસૃષ્ટિને અસર કરવાની સાથે જમીનની ફળદ્રુપતા ઘટાડે છે. તેમ જણાવતા ભક્ત કવિ નરસિંહ મહેતા…










