JUNAGADH
ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન યાત્રાળુઓની આરોગ્ય સુખાકારી માટે ૧૬ મેડિકલ – પેરા મેડિકલ ટીમ સેવારત રહેશે,પરિક્રમા રૂટ પર ૧૨ સહિત કુલ ૧૬ જેટલી એમ્બ્યુલન્સને ડેપ્યુટ કરાશે
જીણાબાવાની મઢી, માળવેલાની ઘોડી ઉપરના પોઇન્ટ, શ્રવણની કાવડના નળપાણી વિસ્તાર, નળપાણીની ઘોડી ઉપરના પોઇન્ટ, બોરદેવી સહિતના વિસ્તારમાં હંગામી દવાખાના કાર્યરત…
ભવનાથ વિસ્તારમાં પણ અવિરત વીજ પુરવઠો જળવાઈ રહે તે માટેનું તંત્ર દ્વારા આયોજન
જિલ્લા કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં ગિરનાર લીલી પરિક્રમામાં પધારતા ભાવિકોને વીજળી, પાણી, આરોગ્ય સહિતની સુવિધાઓ મળી રહે તે…
યાત્રિકો ભવનાથ, જીણાબાવાની મઢી, સુરજકુંડની જગ્યા, સરકડીયા હનુમાનની જગ્યા, માળવેલા અને બોરદેવી ખાતે રાત્રી રોકાણ કરી શકશે
યાત્રિકો ભવનાથ, જીણાબાવાની મઢી, સુરજકુંડની જગ્યા, સરકડીયા હનુમાનની જગ્યા, માળવેલા અને બોરદેવી ખાતે રાત્રી રોકાણ કરી શકશે ગિરનાર લીલી પરિક્રમાનો…
પરિક્રમા દરમિયાન પણ સાફ-સફાઈનું તંત્ર દ્વારા આયોજન : પરિક્રમા રૂટ પર ૧૦૦૦ કચરા પેટી લગાવાશે
પ્લાસ્ટિકનને ગિરનારમાં જતુ અટકાવવા વન વિભાગ અને સેવાકીય સંસ્થાઓ દ્વારા કાપડની થેલીના વિતરણનું આયોજન, ફ્રી વાહન પાર્કિંગના સાઈન બોર્ડ અને…
ગિરનાર લીલી પરિક્રમામાં યાત્રિકોને સગવડતા આપવા જિલ્લા વહીવટી તંત્રની કામગીરી મિશન મોડમાં
ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન ફરજ બજાવનાર અધિકારી- કર્મચારીઓને લોકોના જીવ બચાવવામાં ઉપયોગી CPR તાલીમ અપાઈ કલેકટર શ્રી અનિલકુમાર રાણાવાસિયાની પહેલથી…
જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ ગિરનાર લીલી પરિક્રમા રૂટનું નિરીક્ષણ કર્યું
જૂનાગઢ તા.૮ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ આજે ગિરનાર લીલી પરિક્રમા રૂટનું નિરીક્ષણ કર્યું હતું.આ રૂટ નિરીક્ષણ દરમિયાન ગિરનાર લીલી…
ગિરનાર પરમાત્માની ભૂમિ છે તે ક્યારેય ન ભૂલીએ : પરિક્રમા દરમિયાન કચરો- ગંદકી ન કરવા શ્રી શેરનાથ બાપુની અપીલ
પ્રકૃતિ માટે પ્લાસ્ટિક અભિશાપ છે, વન્યજીવો અને પ્રકૃતિના જતન માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરીએ : મહંત શ્રી મહેશગીરી બાપુ ગિરનાર…
ઇકોઝોનના વિરોધમાં વિસાવદર ખાતેની ટ્રેક્ટર રેલીમાં અંતે ભાજપે ખેડૂતો સામે ઝૂકવું પડ્યું : પ્રવીણ રામ
સૌરાષ્ટ્રમાં ઇકોઝોનનો વિરોધ દિવસેને દિવસે વધી રહ્યો છે, ઇકોઝોનની વિરુદ્ધના એક પછી એક પ્રોગ્રામો સફળ થઈ રહ્યા છે પરંતુ ગઈ…
કેશોદ જલારામ મંદિર દ્વારા જલારામ જયંતિ ની ધામ ધૂમ થી ઉજવણી કરવામાં આવશે
જલારામ જયંતીની પૂર્વ સંધ્યાએ બાઇક રેલી તથા બગીમાં જલારામ બાપા નગર યાત્રા કરશે કેશોદના જલારામ મંદિર ખાતે આગામી શ્રી જલારામ…
ફ્રેન્ડસ ઓફ કેટલના સ્લોગન સાથે મહાનગર સેવા સદન સંચાલિત ગૌશાળા ને રૂ.૫,૧૦૦/- નું દાન મળ્યું
દાન પુણ્ય કરવા અર્થે જાહેરમાં ઘાંસ ચારો ન નાખતા મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળામાં દાન આપવા અપીલ…જયેશભાઈ પી.વાજા(આસિ.કમિશનરશ્રી) મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળામાં આસિ.કમિશનર(વ)શ્રી…










