JUNAGADH
રોહીશા મકવાણાએ સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી પીએચ .ડી.ની ડૉક્ટરેટની પદવી મેળવી
રોહીશા કરસનભાઈ મકવાણાએ સરદાર પટેલ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાંથી “ડાંગ જિલ્લામાં આદિવાસી વિકાસમાં વનબંધુ કલ્યાણ યોજનાની ભૂમિકા” વિષય પર પીએચ .ડી.ની…
કેશોદ તાલુકાના અજાબ ગામે વાડી વિસ્તાર ના ગોડાઉનમાં લાગી આગ ગોડાઉન માં પડેલ તમામ માલ સામાન અને મીટર, સ્ટાર્ટર સહિત તમામ વસ્તુઓ બળી
કેશોદ તાલુકાના અજાબ ગામે વાડી વિસ્તાર ના ગોડાઉનમાં આગ લાગી હતી અજાબના સુડા વડલી ડેમની બાજુમાં આવેલ કિશોરભાઈ બોરસાણી ની…
સ્વચ્છતા હિ સેવા પખવાડિયાની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત જુનાગઢ મહાનગરપાલિકા દવારા શહેરમાં, શૌચાલય,માર્કેટ તેમજ મુખ્ય માર્ગ તેમજ સાબલપુર ચોકડી થી ભેસાણ રોડ પર સફાઇ અભિયાન…
રજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સમગ્ર ભારતના સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણી કરવામાં આવે છે,તેમજ…
બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત’ દિકરી વધામણા કીટ વિતરણ અને રંગોળી સ્પર્ધા આયોજન
બેટી બચાવો બેટી પઢાવો યોજનાને સાર્થક કરવા અને સમાજમાં જાગૃતતા લાવવાના હેતુથી જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી સી.જી.સોજીત્રા સાહેબ અને…
નાયબ વન સંરક્ષક જૂનાગઢની અધ્યક્ષતામાં ગીર અભ્યારણ્ય નજીક આવતા હોટેલ માલીકો, હોમ સ્ટે માલીકો તથા ફાર્મ હાઉસ વાળાઓની સાથે મિટીંગ યોજાઈ
વન્યપ્રાણીઓ અંગેના ગુન્હાઓ પ્રત્યે માહિતગાર કરી ગુન્હો ધ્યાને આવે તો વન તંત્રને જાણ કરવા વગેરે બાબતો અંગેનો સંવાદ કરવામાં આવ્યો…
ગિરનારની પરિક્રમામાં યાત્રાળુઓને મુશ્કેલી ન પડે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે :કલેકટર અનિલકુમાર રાણાવસિયા
આગામી તા.૧૨ નવેમ્બર થી તા.૧૫ નવેમ્બર સુધી યોજાનારી પરંપરાગત ગિરનારની લીલી પરિક્રમા ની તમામ તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર એ પૂર્ણ…
જુનાગઢના માંગરોળ નજીક પત્રકાર ઉપર હુમલાની ઘટના વખોડી કાઢતું કેશોદ પત્રકાર એસોસિએશન
કેશોદ પત્રકાર એસોસિયેશન દ્વારા ડે. ક્લેક્ટર અને ડીવાયએસપીને અપાયું આવેદન આપવામાં આવ્યું માંગરોળ નજીક દિવાસા ગામે ગેરકાયદેસર ચાલતી પાણાની ખાણ…
ગુજરાતમાં લુખ્ખાઑની બેશરમી મહિલા પર બે શખ્સોએ આચર્યું દુષ્કર્મ, “તારામાં મજા ન આવી, તારી દીકરીને…………ધમકી આપી
ગુજરાતમાં મહિલાઓ અને સગીરાઓ પર દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. હવે જુનાગઢના કેશોદમાં એક બે દીકરીની માતા પર બે શખ્સોએ…
સ્વચ્છતા હિ સેવા પખવાડિયાની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત જુનાગઢ મહાનગરપાલિકા દવારા શહેરમાં, શૌચાલય,માર્કેટ તેમજ મુખ્ય માર્ગમાં સફાઇ અભિયાન…
રજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સમગ્ર ભારતના સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણી કરવામાં આવે છે,તેમજ…
મહાનગર પાલિકા,જુનાગઢની સેનીટેશન શાખા દ્વારા શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું…
જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા સ્વચ્છતા માટેના સ્વૈચ્છિક અને સામુહિક પ્રયાસોને મજબુત કરવા “સ્વચ્છતા હી સેવા” (SHS) પખવાડિયાની ઉજવણી કરવામાં આવી…










