JUNAGADH
જૂનાગઢ બહાઉદ્દીન સરકારી વિનિમય કોલેજઅર્થશાસ્ત્ર વિભાગ દ્વારા યુવક સહકારી શિક્ષણ તાલીમ યોજાઇ
જૂનાગઢ તા.૩૦ જુલાઇ,૨૦૨૪ (મંગળવાર) જૂનાગઢ બહાઉદ્દીન સરકારી વિનિમય કોલેજના અર્થશાસ્ત્ર વિભાગ અને જૂનાગઢ જિલ્લા સહકારી સંઘ, ગુજરાત રાજ્ય સહકારી સંઘ, (અમદાવાદ)…
જૂનાગઢ શહેરના રૂ.૩૮૪ કરોડના ૮૧ પ્રજાલક્ષી કામોનુ ખાતમુહૂર્ત અને રૂ. ૧૨.૮૬ કરોડના ખર્ચે નવ નિર્મિત ૧૦ કામોનુ લોકાર્પણ
જૂનાગઢ તા.૩૦ જુલાઇ,૨૦૨૪ (મંગળવાર) મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢવાસીઓને રૂ. ૩૯૭ કરોડના ૯૧ વિકાસ કાર્યોની ભેટ ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી…
કેશોદના આહિર અગ્રણીઓ એ ડીવાયએસપી એસડીએમ ને આવેદનપત્ર આપ્યું,ત્રણેક દિવસથી મઘરવાડા ગામે ચાલતાં વિવાદમાં ન્યાયિક તપાસ કરવા માંગણી કરી
કેશોદના મઘરવાડા ગામે છેલ્લાં ત્રણેક દિવસથી ચાલતાં વિવાદમાં ન્યાયિક તપાસ કરવાની માંગણી સાથે આહિર અગ્રણીઓ સાથે મઘરવાડા ગામનાં રહીશોએ ડીવાયએસપી…
કેશોદમાં બ્લડ ડોનેશન કેમ્પ તેમજ સર્વરોગ નિદાન કેમ્પ : સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે કેમ્પનું આયોજન; લોકોએ રક્તદાન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી
સૌરાષ્ટ્રના છોટે સરદાર અને ખેડૂતોના મસીહા તેમજ સૌ લોકોના પરમ વંદનીય ગો.વા. વિઠ્ઠલભાઈ રાદડિયાએ તેમનું સમગ્ર જીવન આમ જનતા,ખેડૂતો અને…
આત્મા પ્રોજેક્ટ હેઠળ જૂનાગઢ જિલ્લામાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તાલીમ
જૂનાગઢ તા.૨૯ જુલાઈ, ૨૦૨૪ (સોમવાર) રાજ્યના મહત્તમ ખેડૂતો રસાયણયુક્ત કૃષિ છોડી પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો…
જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને એન.ડી.આર.એફ. ટીમની માંગરોળ તાલુકાના સંપર્ક વિહોણા ગામોની મુલાકાત
જૂનાગઢ તા.૨૬ જુલાઈ, ૨૦૨૪ (શુક્રવાર) જૂનાગઢ જિલ્લામાં પડેલા અવિરત વરસાદના લીધે ઘણા ગામો સંપર્ક વિહોણા થતાં જોવા મળ્યા હતા, જેમાં ગ્રામ્ય વિસ્તારના…
પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના કામગીરી સમીક્ષા બેઠક યોજાઈ
જૂનાગઢ તા.૨૫ જુલાઇ, ૨૦૨૪ (ગુરુવાર) જૂનાગઢ જિલ્લા નિવાસી અધિક કલેકટર શ્રી એન.એફ.ચૌધરીના અધ્યક્ષ સ્થાને પીએમ આદર્શ ગ્રામ યોજના કામગીરીની સમીક્ષા બેઠક…
જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાની સૂચનાઃ વરસાદ વિરામ થતાં સમગ્ર જિલ્લામાં સાફ-સફાઈની સઘન કામગીરી
જૂનાગઢ તા.૨૫ જુલાઇ, ૨૦૨૪(ગુરુવાર) જૂનાગઢ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી અવિરત વરસાદ હોવાને કારણે અનેક જગ્યાએ પાણી ભરાવા, કાદવ કીચડની સમસ્યાઓ, મચ્છરજન્ય રોગનો ફેલાવા…
જૂનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના ૧૧૦ મોડલ ફાર્મ : પ્રાકૃતિક કૃષિના નવા ૧૩૦ ફાર્મ બનાવવામાં આવશે
મોડલ ફાર્મના માધ્યમથી પ્રાકૃતિક કૃષિના પ્રત્યક્ષ લાભોની મળે છે જાણકારી : ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશેના મૂંઝવતા પ્રશ્નોનું પણ થતું સમાધાન…
ખરીફ ઋતુ-૨૦૨૪માં એગ્રી સ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં “ડિજિટલ ક્રોપ સર્વે” અમલી
જૂનાગઢ તા.૨૫ જુલાઇ, ૨૦૨૪(ગુરુવાર) ડિજિટલ એગ્રીકલ્ચરના ભાગરુપે ભારત સરકાર દ્વારા એગ્રી સ્ટેક પ્રોજેક્ટ અમલી છે. ભારત સરકારની સૂચના અનુસાર ખરીફ-૨૦૨૪ થી એગ્રી…










