JUNAGADH
વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગદળ,દુર્ગાવાહીની,માતૃશક્તિ કેશોદ દ્વારા ગુરૂ પૂર્ણિમા ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી
કેશોદ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કેશોદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ગુરૂ પૂર્ણિમા નિમિતે ગુરૂ પૂજન ઉત્સવ ઉજવવામાં આવેલ હતું…
શ્રી શેરગઢ કન્યાશાળા ખાતે ગુરૂપૂર્ણીમાની પુરાતન સંસ્કૃતિ ને જાગૃત કરતી જૂની ગુરૂ આશ્રમ શાળા બનાવી ને ગુરૂપૂર્ણીમાની ઉજવણી કરવામાં આવી
શ્રી શેરગઢ કન્યાશાળા ખાતે ગુરૂપૂર્ણીમાંની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત બાલવાટીકાના નાના નાના બાળકો દ્વારા આપની પુરાતન સંસ્કૃતિઓ જાગૃત…
કેશોદમાં પોપટ,ચકલા નું સદાવત ચલાવતા પક્ષી પ્રેમી : હરસુખભાઈ ડોબરીયા પક્ષીઓ અને હરસુખભાઇ ની અનોખી દોસ્તી ની અનોખી દાસ્તાન
જૂનાગઢના કેશોદ માં રહેતા હરસુખભાઇ ડોબરીયા અને તેના પરિવાર ને પક્ષીઓ સાથે એવી તો દોસ્તી છે કે તેને એક બીજા…
ગ્રામીણ કક્ષાએ સહકારી સંસ્થાઓના માધ્યમથી નાણાકીય વ્યવહારો સુગમ બનાવવામાં આવશે રાજ્યના સહકાર મંત્રીએ આગેવાનો સાથે વર્ચ્યુલી સમીક્ષા બેઠક યોજી
ધી જૂનાગઢ જીલ્લા સહકારી બેંક લી. દ્વારા માલણકા મુકામે ‘સહકાર થી સમૃધ્ધિ” કાર્યક્રમ અંતર્ગત માર્ગદર્શનના હેતુ અર્થે સેમિનારનું આયોજન કરવામાં…
સૌરાષ્ટ્રમાં બારેય મેઘ ખાંગાં, પોરબંદરમાં 22 ઇંચ, દ્વારકામાં 15 તો જૂનાગઢમાં 14 ઈચ વરસાદ
રાજ્યમાં એકી સાથે ત્રણ સીસ્ટમ સક્રિય થતા વરસાદ વરસી રહ્યો છે. પોરબંદરમાં આભ ફાટયા જેવી સ્થિતિ સર્જાઇ છે. પોરબંદરમાં ગઇકાલે…
ભારતીય ન્યાય સુરક્ષા સંહિતાની કલમ અન્વયેનું સુધારા જાહેરનામું
જૂનાગઢ તા. ૧૬ જૂનાગઢ જિલ્લામાં હોટલ, ગેસ્ટહાઉસ, ધાબા, મંદિર, મસ્જિદ, વિશ્રામગૃહ તેમજ હોસ્પિટલો દ્વારા આઇ.વી.એફ.આર.ટી. પ્રોજેક્ટ હેઠળ www.indianfrro.gov.in/frro વેબસાઇટ પર નોંધણી અંગે…
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ત્રિદિવસીય માનવ સંસાધન વિકાસ તાલીમ યોજાઇ
જૂનાગઢ તા. ૧૬ માન.કુલપતિશ્રી ડૉ.વી.પી.ચોવટીયાની પ્રેરણાથી અને વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ.એન.બી.જાદવના અધ્યક્ષ સ્થાને તા.૧૫/૦૭/૨૦૨૪ ના રોજ કિસાન વિકાસ ભવન, જૂનાગઢ કૃષિ…
જૂનાગઢની બહાઉદીન સરકારી વિનયન કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનો બીજ વિતરણ અને વૃક્ષારોપણ સાથે પ્રવેશ
જુનાગઢ તા.૧૬જૂનાગઢ શહેરમા આવેલ સવા સો વર્ષથી વધારે જૂની એવી બહાઉદીન સરકારી વિનયન કોલેજ માં ચાલુ વર્ષે નવો પ્રવેશ મેળવતા…
બાબરા માં આગામી ૨૧/૦૭/૨૪ ના પૂજય મહંત શ્રી ઘનશ્યામદાસબાપુના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે
બાબરામાં તાપડીયા આશ્રમ ખાતે આગામી ગુરૂપુનમની ભવ્ય ઉજવણી પૂજય મહંત શ્રી ઘનશ્યામદાસબાપુના સાનિધ્યમાં ઉજવણી કરવામાં આવશે ગુરૂપુનમના દિવસે પૂજય ઘનશ્યામદાસબાપુનું…
સરકારી ગર્લ્સ હાઇસ્કુલ કેશોદ ખાતે ભારત સરકાર નાં વન અને પર્યાવરણ વિભાગ દ્વારા એક પેડ માઁ કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું
સરકારી ગર્લ્સ હાઇસ્કુલ કેશોદ ખાતે ભારત સરકાર નાં વન અને પર્યાવરણ વિભાગ દ્વારા એક પેડ માઁ કે નામ અભિયાન હેઠળ…










