JUNAGADH
મેંદરડાના પંચવટી ધામ આશ્રમ દ્વારા વિવિધ ધાર્મિક તેમજ સામાજિક ઉત્થાનની જ્યોતને જલતી રાખતા પૂજ્ય મહંત કીષનાદાસ માતાજી
મેંદરડા અંબાળા રોડ પર મધુવંતી નદીના કિનારે આવેલ અતિ પ્રાચીન કરોળિયા હનુમાનજીનું મંદિર આવેલ છે આ પંચવટી ધામ આશ્રમના મહંત…
શ્રી મુક્તાનંદજી બાપુની પ્રેરણાથી ખોરાસા ગીરમાં દેશના જવાનોનું સન્માન અને સર્વ રોગ નિદાન કેમ્પ, જુનાગઢ જિલ્લા ભાજપ મંત્રી શ્રી ચંદુલાલ જે મકવાણા દ્વારા આયોજિત
15 મી ઓગસ્ટ પ્રજાસત્તાક દિવસે દેશના જવાનોનું સન્માન સર્વ રોગ નિદાન સારવાર કેમ્પ શ્રી મુક્તાનંદજી બાપુ સંચાલિત જય અંબે મલ્ટી…
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. એન.એસ.એસ. સેલ દ્વારા પી.એફ.એમ.એસ. કાર્યશાળા યોજાઇ
જૂનાગઢ, તા.૧૨ ઓગસ્ટ, ૨૦૨૪, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. જૂનાગઢનાં રાષ્ટ્રીય સેવા યોજના સેલ દ્વારા યુનિ.નાં કાર્યક્ષેત્રીય ચારેય જિલ્લાઓમાં કાર્યરત કોલેજોમાં ચલાવાતા એન.એસ.એસ.નાં પ્રોગ્રામ…
જૂનાગઢ શહેરના નાગરિકોને હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી થવા અનુરોધ કરતા માન.કલેકટર અને માન.કમિશનર
જૂનાગઢ, તા.૧૨ ઓગસ્ટ, ૨૦૨૪, જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત આજ રોજ જૂનાગઢ મહાનગર સેવા સદન ખાતે માન.કલેકટરશ્રી અનીલકુમાર રાણાવસિયા…
વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સરકારી ગર્લ્સ હાઇસ્કૂલ – કેશોદ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.
વિશ્વ સિંહ દિવસની ઉજવણી અને જન જાગૃતિ ફેલાવવાનાં હેતુસર કેશોદ શહેર નાં મુખ્ય માર્ગો પર એક વિશાળ રેલીનું આયોજન કરવામાં…
કેશોદના ટીટોડી ગામના ખેડૂત ભરતભાઈ નશિતને રાષ્ટ્રપતિ તરફથી ૧૫ ઓગષ્ટના કાર્યક્રમમાં મળેલું આમંત્રણ
કેશોદ તાલુકાના ટીટોડી ગામના ભરતભાઈ નશિત ને રાષ્ટ્રપતિ તરફથી ૧૫ ઓગષ્ટના કાર્યક્રમમાં નિમંત્રિત મહેમાન થવાનું મળેલું આમંત્રણ છેલ્લા ઘણા વર્ષોથી…
કેશોદના માણેકવાડા માલબાપા મંદિરે બીજા સોમવારે ભાવિકોનું ઘોડાપુર, ફરાળ,પ્રસાદ પીરસવામાં આવ્યો,સમસ્ત ગ્રામજનો સેવામાં જોડાયા
કેશોદ પંથકના માણેકવાડા ગામે પૌરાણિક માલબાપાનું મંદિર આવેલું છે અને વર્ષ 1976 ના માલબાપા એ સાક્ષાત દર્શન દીધા હતા ત્યારથી…
૧,૦૦૦થી વધુ લોકોએ ભાલછેલ ખાતેના સનસેટ પોઈન્ટ ખાતે વૃક્ષારોપણ કર્યું
લોકોના સહિયારા પ્રયત્નો સાથે અનેક વૃક્ષોના વાવેતરથી ‘માતૃવન‘ નું નિર્માણ‘ ૦૦૦૦૦૦ પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઈ બેરા સહિતના મહાનુભાવો એક પેડ માં કે…
સાસણ-ગીર ખાતે ‘વિશ્વ સિંહ દિવસ’ની ગૌરવપૂર્ણ ઉજવણી
વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓમાં પણ ‘વિશ્વ સિંહ દિવસ’ની ભવ્ય ઉજવણી થઈ…
જૂનાગઢ જિલ્લાનો આ૫દા મિત્રોને રીફ્રેશર તાલીમ કાર્યક્રમ યોજાયો
તા. ૧૦ ઓગસ્ટ ૨૦૨૪ જિલ્લા કલેકટરશ્રી અનીલકુમાર રાણાવસિયાનાં માર્ગદર્શન હેઠળ કલેકટરશ્રીની કચેરી અને જીલ્લા આ૫ત્તિ વ્યવસ્થા૫ન કેન્દ્ર જૂનાગઢ દ્વારા …










