JUNAGADH
પ્રાકૃતિક કૃષિ અંર્તગત જૂનાગઢ જિલ્લામાં લેવાયેલા ૧૯ નમૂનામાં ૨૨૮ પ્રકારના જંતુનાશકોની ગેરહાજરી
૨૨૮ પ્રકારના જંતુનાશકોની ગેરહાજરી સાથે જૂનાગઢ જિલ્લામાં લેવાયેલા પ્રાકૃતિક જણસી ના નમુનાઓ માનવ સ્વાસ્થ્ય, પશુ તથા પક્ષી માટે એકદમ અનુકૂળ જૂનાગઢ…
જુનાગઢ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા સૌ પ્રથમ નવા કાયદાઓનો પ્રયોગ કરવામાં આવ્યો
ભારતીય નાગરિક સુરક્ષા સહિતા અને ભારતીય ન્યાય સંહિતાનો પ્રયોગ કરવામાં આવ્યો ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ 133 ના બદલે ભારતીય નાગરિક…
ગ્રામ્ય પરિવારોને પોતાના જ ગામમાં રોજગારી મળે તે હેતુથી રોજગાર દિવસની ઉજવણી
જુનાગઢ તા.૦૮ રાજ્યના ગ્રામ વિકાસ વિભાગની સૂચના મુજબ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જુનાગઢ દ્વારા જુનાગઢ જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ મનરેગા યોજનાના સુચારું…
જૂનાગઢ ના ભેંસાણતાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પરબ ધામ ખાતે અષાઢી બીજની ઉજવણી ધામ ધૂમ પૂર્વ કરવામાંઆવી
એંકર : જૂનાગઢ ના ભેંસાણતાલુકા ના સુપ્રસિદ્ધ યાત્રાધામ પરબ ધામ ખાતે અષજૂનાગઢ ના ભેંસાણ તાલુકાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પરબધામ ખાતે અષાઢી…
કેશોદ જલારામ મંદિરે મેગા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું
કેશોદ નાં આંબાવાડી વિસ્તાર માં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ, સાંધાનાં દુઃખાવા, હોમિયોપેથી તેમજ ડાયાબિટીસ એમ જુદાજુદા ચાર કેમ્પનું …
સામાજિક વનીકરણ રેન્જ કેશોદ તેમજ ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા વિના મુલ્યે રોપા વિતરણ કરવામાં આવ્યા
ભારત વિકાસ પરિષદ તેમજ વાઇલ્ડ કેર કન્ઝર્વેશન સોસાયટી તેમજ સામાજિક વનીકરણ રેન્જ કેશોદ આ ત્રણેય સંસ્થાના સંયુક્ત ઉપક્રમે કેશોદ ખાતે…
તંત્રના તમામ અધિકારીઓ જન પ્રતિનિધિઓ સાથે બેસીને -સંવાદ કરીને સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ કરે: કેન્દ્રીય મંત્રીશ્રી
કેન્દ્રીય મંત્રીશ્રીએ ઘેડના ટીકર , બામણાશા બાલાગામ મટીયાણા સહિતના ગામોની મુલાકાત લઈને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું: જરૂરી સહાય અને કામગીરી માટે અધિકારીઓને માર્ગદર્શન…
શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ ૨૦૨૪ માટે તા. ૧૫ જુલાઈ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે
જૂનાગઢ, તા. ૦૬ – ભારત સરકાર શિક્ષણ મંત્રાલય, શાળા શિક્ષા અને સાક્ષરતા વિભાગ નવી દિલ્હી તેમજ પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી…
મુખ્યમંત્રી દ્વારા લોકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે જૂનાગઢ તાલુકા(શહેર) સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
જૂનાગઢ,તા.૬ મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં જૂનાગઢ તાલુકા(શહેર) માટે…
જુનાગઢ જિલ્લામાં સામાજિક વનીકરણ અંતર્ગત ડુંગરપુર ખાતે ૩,૬૮,૦૦૦ રોપાઓ તૈયાર
રોપા વિતરણ માટે વન વિભાગ દ્વારા રોપણના દર અને વિતરણની સુઆયોજિત પદ્ધતિ જૂનાગઢ તા. ૦૬ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પર્યાવરણના જતન…










