JUNAGADH
કેશોદ જલારામ મંદિરે મેગા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું
કેશોદનાં આંબાવાડી વિસ્તાર માં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ, સાંધાનાં દુઃખાવા, હોમિયોપેથી તેમજ ડાયાબિટીસ એમ જુદાજુદા ચાર કેમ્પનું આયોજન…
ઈન્ચાર્જ કલેકટર શ્રી નીતિન સાંગવાનની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
પ્રજાલક્ષી પ્રશ્નોનો સત્વરે નિરાકણ લાવવા સૂચના આપવામાં આવી જૂનાગઢ તા.૧૫ ઈન્ચાર્જ કલેકટર શ્રી નીતિન સાંગવાનની અધ્યક્ષતામાં જૂનાગઢ જિલ્લા સંકલન અને ફરિયાદ…
જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રી-મેચ્યોર જન્મેલા બાળકોના આંખોના પડદાના ચેકઅપની શરૂઆત
જૂનાગઢ તા.૧૪ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે Retinopathy of prematurityના ચેકઅપ ની શરૂઆત કરવામાં આવી છે. જીએમઆરએસ જનરલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે…
વિશ્વ રક્તદાતા દિવસે રક્તદાન પ્રત્યે જાગૃતિ કેળવવા શપથ
પલ્સ પોલિયો રસીકરણ સ્ટીઅરીંગ કમિટિમાં ૧૪ જૂન વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે જૂનાગઢ જિલ્લા ક્ષય અધિકારી અને જિલ્લા AIDS કંટ્રોલ અધિકારી…
જૂનાગઢ શહેર ના ૧થી ૧૫ વૉર્ડ માં આવેલ સરકારી કચેરીઓ ની સફાઈ
જૂનાગઢ મહાનગર પાલિકાના કમિશનરશ્રી ઓમ પ્રકાશ સાહેબ અને નાયબ કમિશનરશ્રી ઝાપડા સાહેબના માર્ગદર્શન અને સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટશ્રી કલ્પેશભાઈ ટોલિયા ની સૂચના…
શહેરમાં ૩ (ત્રણ) હોટેલ ગેસ્ટ હાઉસમાં ફાયર એન.ઓ.સી. કાર્યરત ન હોય ધારા ધોરણસરની નોટિસ ઇસ્યુ કરાઈ
તા:૨૫/૦૫/૨૦૨૪ના રોજ રાજકોટમાં ટી.આર.પી.ગેમઝોનમાં આગ લાગતા જે દુર્ઘટના સર્જાય હતી.તેના અનુસંધાને ફરી આ પ્રકારની કોઈ દુર્ઘટના ન સર્જાય તે…
જુનાગઢ શહેરી વિસ્તારમાં બી.યુ.સર્ટીફીકેટ ન ધરાવતા કુલ-૦૨ શૈક્ષણિક સંસ્થાઓને સીલ કરવામાં આવ્યા
શહેરમાં ૪ (ચાર) હોટેલ રેસ્ટોરેન્ટમાં ફાયર એન.ઓ.સી. કાર્યરત ન હોય ધારા ધોરણસરની નોટિસ ઇસ્યુ કરાઈ….. તા:૨૫/૦૫/૨૦૨૪ના રોજ રાજકોટમાં ટી.આર.પી.ગેમઝોનમાં…
ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં વિદ્યાર્થીઓનાં લાંબા વેકેશન બાદ ફરી શાળાઓ ધમ ધમવા લાગી
રાજ્યની 54 હજાર જેટલી શાળાઓમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન આજરોજ પૂર્ણ થતાં અને નવું સત્ર શરૂ થતાં સમગ્ર રાજ્યભરમાં 54…
જૂનાગઢ શહેર ના ૧થી ૧૫ વૉર્ડ માં આવેલ સિવિલ હોસ્પિટલ, પી એચ. સી સેન્ટર સી. એચ.સી. સેન્ટર,ખાનગી હોસ્પિટલો તેમજ આંગણવાડીઓની સફાઈ
જૂનાગઢ મહાનગર પાલિકાના કમિશનરશ્રી ઓમ પ્રકાશ સાહેબ અને નાયબ કમિશનરશ્રી ઝાંપડા સાહેબના માર્ગદર્શન અને સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટશ્રી કલ્પેશભાઈ ટોલિયા સાહેબની સૂચના…
કેશોદ ગોપી ગૌસેવા ટ્રસ્ટ દ્વારા એમ્બ્યુલન્સમાં લોકાર્પણ કરવામાં આવ્યું
કેશોદ ગોપી ગૌસેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા પચ્ચીસ વર્ષથી નિરંતર અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે તેમાં ખાસ કરીને માનવ…

