JUNAGADH
મહાનગરપાલિકા,જૂનાગઢ વિસ્તાર બી.યુ.સર્ટીફીકેટ, ફાયર એન.ઓ.સી. તથા સ્ટ્રકચર સ્ટેબીલીટી સર્ટીફીકેટ બાબતે મીટીંગ યોજાય
જુનાગઢ મહાનગરપાલિકા ધ્વારા, બી.યુ.સર્ટીફીકેટ, ફાયર એન.ઓ.સી. તથા સ્ટ્રકચર સ્ટેબીલીટી સર્ટીફિકેટ ન હોવાના કારણે સીલ કરવામાં આવેલ છે તેમજ નોટીસો પાઠવવામાં આવેલ…
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજરાત સરકાર) દ્વારા ગુજરાત સ્ટેમ ક્વિઝ સ્પર્ધા નું આયોજિન કરવામાં આવેલ
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ,ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માં વિજ્ઞાન,ટેકનોલોજી, એન્જિનિયરીંગ અને ગણિત…
મહારાજ ફિલ્મમાં હિંદુ સંસ્કૃતિને ઠેસ પહોંચે તેવા ફિલ્માંકન સામે કેશોદમાં ફરિયાદ
હાલના પ્રર્વતમાન સમયમાં હિન્દુ સનાતન ધર્મ પર અને ભારતીય સંસ્કૃતીની ગરીમા પર વિધર્મીઓ દ્વારા કુઠારા ઘાત થઈ રહ્યા છે. વિધર્મીઓ…
કેશોદ તાલુકામાં આગોતરી મગફળીના વાવેતરમાં ઘટાડો
કેશોદ તાલુકામાં વરસાદ બાબતે જોઈએ તો છેલ્લા ચાર વર્ષથી ચોમાસાની શરૂઆતમાં જ મોટાભાગે વાવણી લાયક વરસાદ થયોછે ત્રીજા વર્ષે દશ…
કેશોદ જલારામ મંદિરે મેગા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું
કેશોદનાં આંબાવાડી વિસ્તાર માં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ, સાંધાનાં દુઃખાવા, હોમિયોપેથી તેમજ ડાયાબિટીસ એમ જુદાજુદા ચાર કેમ્પનું આયોજન…
ઈન્ચાર્જ કલેકટર શ્રી નીતિન સાંગવાનની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
પ્રજાલક્ષી પ્રશ્નોનો સત્વરે નિરાકણ લાવવા સૂચના આપવામાં આવી જૂનાગઢ તા.૧૫ ઈન્ચાર્જ કલેકટર શ્રી નીતિન સાંગવાનની અધ્યક્ષતામાં જૂનાગઢ જિલ્લા સંકલન અને ફરિયાદ…
જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રી-મેચ્યોર જન્મેલા બાળકોના આંખોના પડદાના ચેકઅપની શરૂઆત
જૂનાગઢ તા.૧૪ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે Retinopathy of prematurityના ચેકઅપ ની શરૂઆત કરવામાં આવી છે. જીએમઆરએસ જનરલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે…
વિશ્વ રક્તદાતા દિવસે રક્તદાન પ્રત્યે જાગૃતિ કેળવવા શપથ
પલ્સ પોલિયો રસીકરણ સ્ટીઅરીંગ કમિટિમાં ૧૪ જૂન વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે જૂનાગઢ જિલ્લા ક્ષય અધિકારી અને જિલ્લા AIDS કંટ્રોલ અધિકારી…
જૂનાગઢ શહેર ના ૧થી ૧૫ વૉર્ડ માં આવેલ સરકારી કચેરીઓ ની સફાઈ
જૂનાગઢ મહાનગર પાલિકાના કમિશનરશ્રી ઓમ પ્રકાશ સાહેબ અને નાયબ કમિશનરશ્રી ઝાપડા સાહેબના માર્ગદર્શન અને સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટશ્રી કલ્પેશભાઈ ટોલિયા ની સૂચના…
શહેરમાં ૩ (ત્રણ) હોટેલ ગેસ્ટ હાઉસમાં ફાયર એન.ઓ.સી. કાર્યરત ન હોય ધારા ધોરણસરની નોટિસ ઇસ્યુ કરાઈ
તા:૨૫/૦૫/૨૦૨૪ના રોજ રાજકોટમાં ટી.આર.પી.ગેમઝોનમાં આગ લાગતા જે દુર્ઘટના સર્જાય હતી.તેના અનુસંધાને ફરી આ પ્રકારની કોઈ દુર્ઘટના ન સર્જાય તે…

