JUNAGADH
માંગરોળ નજીક જર્જરિત પુલ તૂટ્યો નથી સલામતી ખાતર તોડવામાં આવ્યો છે: કાર્યપાલક ઈજનેર અભિષેક ગોહિલ
જુનાગઢ જિલ્લાના માંગરોળ નજીક આજક- આંત્રોલી ગામ વચ્ચે આવેલા જર્જરીત પુલ તૂટવાની ઘટનામાં એ સત્ય હકીકત બહાર આવી છે કે…
મુખ્યમંત્રીની સૂચનાથી જૂનાગઢ જિલ્લામાં નાના મોટા ૪૮૦ પુલોનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું: કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયા
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સુચનાથી જૂનાગઢ જિલ્લામાં બ્રિજ અને અસરગ્રસ્ત માર્ગોનું યુદ્ધના ધોરણે નિરીક્ષણ ઇન્સ્પેક્શન ટીમો બનાવીને કરવામાં આવ્યું છે,. અત્યાર…
જૂનાગઢમાં શાળાકીય રમતોત્સવ (SGFI) રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે
ગુજરાત સરકારના માર્ગદર્શન અનુસાર રમત- ગમત વિભાગ અંતર્ગત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત- ગાંધીનગર દ્વારા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જૂનાગઢના માધ્યમથી…
સરકારી ગર્લ્સ હાઇસ્કૂલ-કેશોદ ખાતે 108 ઇમરજન્સી સેવા અંગેની જાગૃતિ અને સારવાર ની માહિતી અંગે એક ડેમોસ્ટ્રેશન રાખવામાં આવ્યું
સરકારી ગર્લ્સ હાઇસ્કૂલ-કેશોદ ખાતે 108 ઇમરજન્સી સેવા અંગેની જાગૃતિ અને સારવાર ની માહિતી અંગે એક ડેમોસ્ટ્રેશન રાખવામાં આવ્યું હતું.જેમાં 108…
કેશોદ શહેરને જોડતાં રસ્તાઓ ની તાત્કાલિક મરામત નહીં થાય તો આંદોલન શરૂ કરવા ચીમકી ઉચ્ચારી
કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ઠેર-ઠેર રસ્તા તૂટી ગયા છે તો ક્યાંય મોટા ગાબડાં પડી ગયા છે. જેના…
પીએમ શ્રી સીમ પ્રાથમિક શાળા મેંદરડાના શિક્ષક શ્રીને સાંદિપની વિદ્યા નિકેતન પોરબંદર ખાતે કથાકાર શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડ-2025 એનાયત
પીએમ શ્રી સીમ પ્રાથમિક શાળા મેંદરડાના શિક્ષક શ્રી મિતુલકુમાર ખીમાભાઈ જીલરીયા ને સાંદિપની વિદ્યા નિકેતન પોરબંદર ખાતે વિશ્વવિખ્યાત કથાકાર એવા…
ભેસાણ ખાતે ઉબેણ નદી પર આવેલ પુલ પર તમામ પ્રકારના ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ
ભેસાણમાં આવેલ ઉબેણ નદી પર આવેલા પુલના સ્લેબમાં રેઇન ફોર્સમેન્ટ વિઝીબલ હોય તથા ખાણકી પથ્થરના એબ્ઝર્વમેન્ટ તથા પિયરમાં ખવાણ થયેલ…
શાપુર ગામ પાસે આવેલ બ્રિજ પર તમામ પ્રકારના ભારે વાહનોની અવરજવર માટે તારીખ ૦૯ સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ રહેશે
શાપુર ગામ પાસે આવેલ પુલ જૂનો અને જર્જરિત થઈ ગયેલ હોય સલામતી માટે આ પુલ પર તમામ પ્રકારના ભારે વાહનો…
જૂનાગઢ જિલ્લાના નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, રાજ્ય વગેરેના ૫૪ બ્રિજની ચકાસણી પૂર્ણ
જૂનાગઢ જિલ્લાના રાજ્ય, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા સહિતના ૫૪ બ્રિજની ચકાસણી પૂર્ણ કરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર…
જૂનાગઢ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (રાજય) દ્વારા વરસાદથી અસરગ્રસ્ત રસ્તાઓની મરામતની કામગીરી પ્રગતિમાં
જૂનાગઢ જિલ્લામાં જુન મહિનાથી જ સતત પડી રહેલા વરસાદના કારણે રસ્તા પર વૃક્ષો ઝાડી ઝાંખરા પડતા રસ્તાની સપાટી પર માઇનોર…







