JUNAGADH
વિસાવદર તાલુકામાં સસ્તા અનાજની દુકાનોમાં, જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા નિયમ અનુસાર તપાસ ત્રણ દુકાનદારોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા: જિલ્લા પુરવઠા અધિકારી કિશન ગરસર
જુનાગઢ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી કિશન ગરસરે જણાવ્યું હતું કે વિસાવદર તાલુકામાં પુરવઠા તંત્રના અધિકારી કર્મચારીઓની તપાસમાં માંગનાથ પીપળી, કાકચીયાળા…
ભારત વિકાસ પરિષદ કેશોદ શાખામાં પવિત્ર રક્ષાબંધન પર્વ નિમિત્તે મહિલા ટીમ દ્વારા રાખડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
ભારત વિકાસ પરિષદ કેશોદ શાખામાં પવિત્ર રક્ષાબંધન પર્વ નિમિત્તે મહિલા ટીમ દ્વારા રાખડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં A…
વનવિભાગ ના ચોરવાડ રાઉન્ડ ફૉરેસ્ટર દ્વારા વન્યપ્રાણી અધિનિયમ ૧૯૭૨ ગુન્હા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી
આથી ગત તારીખ ૩૧/૦૭/૨૦૨૫ ના રોજ સાંજ ના સમયે વનવિભાગ ના ચોરવાડ રાઉન્ડ ફૉરેસ્ટર કે જે પીઠીયા અને ડી ડી…
બરડા અભ્યારણ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાશે
૧૦ મી ઓગસ્ટને સમગ્ર વિશ્વમાં સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાત વન વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૬ થી વિશ્વ સિંહ…
જૂનાગઢમાં ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠીયાના અધ્યક્ષ સ્થાને પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી
જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠીયાના અધ્યક્ષ સ્થાને પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.…
રાજ્ય સરકારના મહિલા , બાળ વિકાસ અને કલ્યાણ વિભાગ દ્વારા આયોજિત “નારી વંદન” કાર્યક્રમ અંતર્ગત સરકારી ગર્લ્સ હાઇસ્કૂલ – કેશોદ ખાતે યોજાયો
રાજ્ય સરકારના મહિલા , બાળ વિકાસ અને કલ્યાણ વિભાગ દ્વારા આયોજિત “નારી વંદન” કાર્યક્રમ અંતર્ગત સરકારી ગર્લ્સ હાઇસ્કૂલ – કેશોદ…
નાગરિકોના સ્વાસ્થ સુરક્ષા માટે રાજ્ય સરકારની ક્રાંતિકારી પહેલ: આરોગ્ય સમીક્ષા કેન્દ્ર, માત્ર એક જ મહિનામાં (જુલાઈ-૨૦૨૫) આરોગ્ય સમીક્ષા કેન્દ્ર દ્વારા કુલ ૩.૭૬ લાખથી વધુ કોલ્સ સ્વીકારવામાં આવ્યા: આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ
ગુજરાતના નાગરિકોની સ્વાસ્થ્ય સુરક્ષા અને સુખાકારીને કેન્દ્રમાં રાખીને એક ક્રાંતિકારી પહેલના ભાગરૂપે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી શ્રી…
જૂનાગઢ જિલ્લા ઇન્ચાર્જ કલેકટર શ્રી તેજસ પરમારના અધ્યક્ષ સ્થાને વાસ્મો સમિતિની બેઠક યોજાઈ
જૂનાગઢ જિલ્લા ઇન્ચાર્જ કલેક્ટર શ્રી તેજસ પરમારના અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ અને સ્વછતા એકમ/વાસ્મો સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી આ…
માળીયાહાટીના તાલુકા ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી
નારી વંદન ઉત્સવ અંતર્ગત જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા તા૧/૮/૨૦૨૫ ના રોજ મહિલા સુરક્ષા દિવસની ઉજવણી માળીયા…
ભારતિય જ્ઞાન પરંપરાનાં પડઘા” વિષયે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. ખાતે વક્તૃત્વ સ્પર્ધાઓ સાથે સેમિનાર યોજાયો
વિદ્યાર્થીના અધ્યયનને પૂછપરછ આધારીત, શોધ આધારીત, ચર્ચા આધારીત અને અવલોકન આધારીત પદ્ધતિ સાથે જોડી દેવાથી વિદ્યાર્થીમાં શિખવાની વૃત્તિ વધશે અને…









