JUNAGADH
કેશોદ તાલુકાના ખમીદાણા ગામમાં ગુમ થયેલ સુમરીબેન ના ન્યાય માટે કેશોદ ખાતે મૌન રેલી તેમજ ડે.કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું
કેશોદ તાલુકાના ખમીદાણા ગામમાં ગુમ થયેલ સુમરીબેન ના ન્યાય માટે કેશોદ ખાતે મૌન રેલી તેમજ ડે.કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું,…
કેશોદ તાલુકાકક્ષા કલા મહાકુંભ ૨૦૨૫ નું રંગારંગ આયોજન આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે કરવામાં આવ્યું
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત,કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજિત,…
જવાહરલાલ નેહરુ હોકી ટુર્નામેન્ટ સ્પર્ધા – ૨૦૨૫માં ભાગ લેવા ઇચ્છતા ખેલાડીઓએ તા. ૧૦ ઓગસ્ટ સુઘીમાં અરજી કરવી
જવાહરલાલ નેહરુ હોકી ટુર્નામેન્ટ સ્પર્ધા – ૨૦૨૫માં ભાગ લેવા ઇચ્છતા ખેલાડીઓએ તા. ૧૦ ઓગસ્ટ સુઘીમાં અરજી કરવી વાત્સલ્યમ્ સમાચાર ભરત…
જૂનાગઢ જિલ્લામાં વર્ષ-૨૦૨૪-૨૫માં અંદાજીત ૫૮૧૬૮ હેક્ટરમાં ફળ, શાકભાજી અને મરી મસાલા સહિતના બાગાયત પાકોનું વાવતેર
૨૬૮ જેટલા ખેડૂતોને બાગાયત પાકોની વૈજ્ઞાનીક ખેતી પધ્ધતી અંગે તાલીમ આપવામાં આવી વાત્સલ્યમ્ સમાચાર – જૂનાગઢ જૂનાગઢ : જિલ્લામાં બાગાયતકાર…
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જૂથળ ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત સગર્ભા બહેનોની સ્ત્રીરોગ નિષ્ણાત દ્વારા તપાસ કરવામાં આવી
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જૂથળ ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત સગર્ભા બહેનોની સ્ત્રીરોગ નિષ્ણાત દ્વારા તપાસ કરવામાં આવી હતી તાલુકા…
એક પેડ માં કે નામ અંતર્ગત જવાહર નવોદય વિદ્યાલય ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
એક પેડ માં કે નામ અંતર્ગત જવાહર નવોદય વિદ્યાલય ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. એક પેડ માં કે નામ ૨.૦…
જૂનાગઢ જિલ્લાના દિવ્યાંગ બાળકો માટે તા.૨૯ અને ૩૦ જુલાઈના સાધન સહાય કેમ્પ યોજાશે
સમગ્ર શિક્ષા આઈ.ઈ.ડી. યુનિટ ગાંધીનગર પ્રેરિત સમગ્ર શિક્ષા જુનાગઢ આયોજિત દિવ્યાંગ બાળકોના મેગા એસેસમેન્ટ નિદાન કેમ્પનું આયોજન આગામી ૨ દિવસ…
શાળાકીય રમતોત્સવ અંતર્ગત જૂનાગઢ શહેર અને જૂનાગઢ ગ્રામ્ય જિલ્લાકક્ષા કબડ્ડી સ્પર્ધા સંપન્ન
ગુજરાત સરકારના રમત-ગમત વિભાગના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જૂનાગઢના માધ્યમથી શાળાકીય રમતોત્સવ (SGFI) ૨૦૨૫-૨૬નું આયોજન…
જૂનાગઢ જિલ્લાની ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓને ૧૬૬ શિક્ષકો મળ્યા
જૂનાગઢ જિલ્લાની ગ્રાન્ટેડ માધ્યમિક શાળાના ૧૬૬ ઉમેદવારોને ભલામણ પત્ર તથા નિમણૂક હુકમ આપવા માટેનો કાર્યક્રમ આજ રોજ જ્ઞાનબાગ ગુરુકુળ ખાતે…
કેશોદમાં અબોલ પશુઓ માટે રૂપિયા ૬૧ લાખના ખર્ચે પશુ દવાખાનાનુ ખાતમુહુર્ત કરવામાં આવ્યું…
કેશોદના રાજમહેલ વિસ્તારમાં સરકારી પશુ દવાખાનું આવેલું હતું જે પુરાણું જર્જરિત હોય નવું દવાખાનું બનાવવા માટે ધારાસભ્ય દેવાભાઈ માલમ દ્વારા…










