JUNAGADH
મેંદરડા મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ નિમિત્તે તાજીયા નું જુલુસ કાઢવામાં આવ્યું જેમાં કોમી એકતાનુ પ્રતીક જોવા મળ્યું
મેંદરડા ખાતે મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ નિમિત્તે તાજિયા નું ચુલુસ કાઢવામાં આવ્યું અને તાજીયા ને શહેરના મુખ્ય માર્ગ પરથી આઝાદ…
કેશોદ જલારામ મંદિરે 343 મોં નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો 343નેત્ર નિદાન કેમ્પ દ્વારા 24 હજાર ઉપરાંતદર્દીઓના આંખના સફળ ઓપરેશન
કેશોદના જલારામ મંદિરે આજરોજ નેત્ર નિદાન કેમ્પ મોતિયાના ઓપરેશન માટે , હોમિયોપેથીક કેમ્પ તથા ડાયાબિટીસ કેમ્પયોજવામાં આવ્યો હતો આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી…
કેશોદ તાલુકાના સિલોદર ગામે એન.આર.આઈ.ના જન્મદિવસની સિંદૂર વૃક્ષ સાથે વૃક્ષારોપણ કરી ગામ લોકોએ ભવ્ય ઉજવણી કરી.
કેશોદ તાલુકાના સિલોદર ગામના વતની અને ઈરાન,દુબઈ અને હાલ ઉઝબેગીસ્તાન સ્થિત પ્રતાપસિંહ રામભાઈ ડોડીયાને બાળપણથી પર્યાવરણ પ્રત્યે પ્રેમ રહ્યો છે,તેમણે…
જૂનાગઢમાં મહોરમના તહેવાર સંદ્રભે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એ માટે નિમિત્તે ટ્રાફિક નિયમનનું જાહેરનામું
આગામી તા.૬ જુલાઈના રોજ મહોરમ (તાજીયા)નો તહેવાર આવતો હોય આ દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જાળવવા, ટ્રાફીકમાં કોઇ અવ્યવસ્થા ઉભી ના…
જેતપુર શહેરના સમસ્ત મુસ્લિમ લોકોએ તાજીયા ટાઢા કરવા માટે જૂનાગઢ જિલ્લાની હદમાં પ્રવેશવા પર પ્રતિબંધ
મોહરમ તાજીયાના સબબ રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં આવતું હોય અને આ તાજીયા ટાઢા કરવા માટે જૂનાગઢ જિલ્લાના માંગરોળ બારા ખાતે…
જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્રારા તા. ૫ જુલાઈના રોજ ભરતી મેળો યોજાશે
જૂનાગઢ જિલ્લાનાં રોજગારવાંચ્છુઓને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ ઓસ્ટીન એન્જિનીયરિંગ કંપની લિમીટેડ જુનાગઢ, એક્ઝાકટ…
જલંધર પ્રાથમિક શાળામાં આચાર્ય શ્રી સમીરભાઈ દત્તાણી નોકરીની સાથે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે
જૂનાગઢ : ચાણક્યએ કહ્યું છે: “શિક્ષક કદી સામાન્ય ન હોય” આ વાક્ય ત્યારે, સાબિત થાય છે જ્યારે એક શિક્ષક માત્ર…
નાલસા તથા એમસીપીસી દ્રારા જૂનાગઢ જિલ્લાની કોર્ટમાં પડતર કેસો માટે ૯૦ દિવસની મધ્યસ્થીકરણ ઝુંબેશ યોજાશે
નાલસા તથા એમસીપીસી દ્વારા મીડિયેશન ફોર ધ નેશન ૯૦ દિવસની મીડિયેશન ડ્રાઇવ એટલે કે મધ્યસ્થીકરણ ઝુંબેશ તારીખ ૧ જુલાઈથી સમગ્ર…
જૂનાગઢ જિલ્લામાં ૦ થી ૧૮ વર્ષના ૨૨૦૬૧૮ બાળકોની આરોગ્ય તપાસણીનો આરંભ,આંગણવાડી કેન્દ્રના ૬૨૩૪૫ પૈકી ૫૨૫૩૨ બાળકોની આરોગ્ય તપાસણી પૂર્ણ કરવામાં આવી
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અન્વયે જૂનાગઢ જિલ્લામાં ૦ થી ૧૮ વયના બાળકોની આરોગ્ય તપાસણીનો આરંભ થયો છે. આ કાર્યક્રમ હેઠળ…
(no title)
જૂનાગઢ જિલ્લાના ડુંગળી પકવતા તથા એ.પી.એમ.સી ખાતે ડુંગળીનું વેચાણ કરતા ખેડૂતો માટે તા.૦૧/૦૭/૨૫ થી ૧૫/૦૭/૨૫ સુધી ઓનલાઈન અરજી કરવા પોર્ટલ…






