JUNAGADH
જૂનાગઢ જિલ્લામાં આદિજાતિના સીદી સમુદાયના પરિવારોને મળ્યા સરકારની વિવિધ જનકલ્યાણલક્ષી યોજના-સેવાઓના લાભ
ધરતી આબા જન ભાગીદારી અભિયાન (DA JUGA) અને પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન અંતર્ગત સાસણ, શીરવાણ, મેંદરડા, તેમજ કેશોદ,…
સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ, જૂનાગઢ ડીવીઝન દ્વારા વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કરવામાં આવશે
સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ, જૂનાગઢ ડીવીઝન, જુનાગઢ દ્વારા પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ તેમજ રૂરલ પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટસના વેચાણ માટે એમ્પેનલમેન્ટ/…
જૂનાગઢ જિલ્લાના નાગરિકો ડો.આંબેડકર આવાસ યોજનાનું ફોર્મ ભરી શકશે
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, રાજ્ય સરકારશ્રી દ્વારા અનુસૂચિત જાતિના ઘર વિહોણા લોકો માટે ડો.આંબેડકર આવાસ યોજના અંતર્ગત રૂ.૧,૭૦.૦૦૦ ની…
કેશોદના વોડૅ નંબર બે આવેલ યોગેશ્રવર નગર સોસાયટીમાં રોડ રસ્તા અને પાણી ના પ્રશ્રો લયને આ વિસ્તારના રહીશો કોગ્રેસ પ્રમુખ ની સાથે નગરપાલિકા કચેરી ખાતે પહોંચી પોતાની આપવીતી જણાવી હતી
કેશોદ ના વોડૅ નંબર બેમાં આવેલ યોગેશ્વર નગર હાલમાં સાત દિવસ પાણી મળી રહીયુ છે તો બીજી તરફ હાલમાં ચોમાસા…
જૂનાગઢ પોસ્ટ ઓફિસમાં એપીટી એપ્લિકેશનના અપગ્રેડેશન અન્વયે આગામી તારીખ ૨૧ જુલાઈના રોજ જૂનાગઢ ડિવિઝનની પોસ્ટ ઓફિસમાં કોઈપણ જાહેર વ્યવહાર થશે નહીં
પોસ્ટ વિભાગ દ્વારા નેક્સ્ટ જનરેશન એપીટી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે અપગ્રેડેડ સિસ્ટમને તારીખ ૨૨ જુલાઈ ૨૦૨૫ ના…
જૂનાગઢ જિલ્લામાં માર્ગ મકાન વિભાગ હેઠળના ૧૦ કિલોમીટર ના રસ્તાઓના રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી
જૂનાગઢ ધોરાજી રોડ, ધંધુસર રવની રોડ, વંથલી માણાવદર રોડ, જૂનાગઢ સાસણ રોડ પર સમારકામ કરાયુ જૂનાગઢ જિલ્લામાં છેલ્લા અઠવાડિયાથી વરસાદ…
શાળાકીય રમતોત્સવ (SGFI) અંતર્ગત જૂનાગઢ જિલ્લાના શાળાના આચાર્યશ્રીઓ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ
જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જૂનાગઢના માધ્યમથી શાળાકીય રમતોત્સવ (SGFI) ૨૦૨૫- ૨૬ ના આયોજન અને સંચાલનને ધ્યાનમાં રાખતા આ વર્ષે જિલ્લા…
અદ્યતન સુવિધાઓ સાથેના જિમ્નેશિયમનું કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયાના હસ્તે લોકાર્પણ
જૂનાગઢ જીમખાના એ જૂનાગઢ શહેરમાં હાર્દ સમાન સંસ્થા છે. જે રીક્રીએશનલ પ્રવૃત્તિઓ જેવી કે રમત ગમત, બૌદ્ધિક પ્રવૃત્તિઓ વગેરેને પ્રોત્સાહન…
કેશોદના શ્રી આશાપુરા ફાઉન્ડેશન પર ગંભીર આક્ષેપ : કરોડોની આવકના ઉપયોગની તપાસની માંગ
કેશોદના આશાપુરા ફાઉન્ડેશન પર કરોડોની ગેરરીતિનો આરોપ : પારદર્શિતા માટે તપાસ જરૂરી વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જુનાગઢ જુનાગઢ :…
આમ આદમી પાર્ટીનું આહ્વાન : ગુજરાતમાં ભ્રષ્ટાચારનો અંત, પરિવર્તનની શરૂઆત
આમ આદમી પાર્ટીનું સદસ્યતા અભિયાન : ગુજરાતમાં રાજકીય પરિવર્તનનો સુર્યોદય વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જુનાગઢ જુનાગઢ : આમ આદમી…







