JUNAGADH
-
જૂનાગઢ જિલ્લામાં આવતીકાલ તા.૨૩ જૂનથી ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવનો થશે આરંભ
સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લામાં આવતીકાલ તા. ૨૩ જૂનથી ગ્રામ્ય વિસ્તાર તથા શહેરી વિસ્તારનું શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો ઉત્સાહભેર આરંભ થશે.…
-
વરસાદી તાણની સ્થિતિમાં બાગાયતી પાકોમાં ભેજ સંરક્ષણ માટે ઉપયોગી માર્ગદર્શન
જૂનાગઢ જિલ્લાના બાગાયતી ખેડૂતો માટે પાણી, પોષણ અને જીવાત વ્યવસ્થાપન માટે ઉપયોગી સૂચનો : ખેડૂતોએ નવા કલમ-રોપાનું વાવેતર વરસાદ સ્થિર…
-
બાગાયત ખાતાની નવી યોજનાઓનો લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવા અનુરોધ
ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે બાગાયત ખાતાની નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓનો લાભ મેળવવા માટે જૂનાગઢ…
-
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો વિકસાવેલી તુવેરની નવી જાત ગુજરાત તુવેર-૧૧૧ ખેડૂતો માટે આશીર્વાદરૂપ
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા તુવેરની નવી જાત ‘ગુજરાત તુવેર-૧૧૧ જાત (જીટી-૧૧૧) વિકસાવવામાં આવી છે. આ નવી જાત સુકારા અને…
-
જૂનાગઢની વેટરિનરી કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૬ની ઉજવણી
વેટરિનરી કોલેજ, કામધેનુ યુનિવર્સિટી, જૂનાગઢના રાષ્ટ્રીય સેવા યોજના (NSS) એકમ દ્વારા “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ…
-
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર સ્મૃતિ કેન્દ્ર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ માટે ‘સરદાર સ્મૃતિ કેન્દ્ર રજત જયંતી એવોર્ડ’ માટે અરજીઓ આમંત્રિત
ખેડૂત પુત્ર અને અખંડ ભારતના અજોડ શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મશતાબ્દી વર્ષ-૧૯૭૫ની સ્મૃતિમાં સ્થાપિત સરદાર સ્મૃતિ કેન્દ્રો પૈકીના જૂનાગઢ કેન્દ્ર…
-
જૂનાગઢ ચાઇલ્ડ હેલ્પલાઇનના કર્મયોગીઓ દ્વારા ‘વિશ્વ યોગ દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી
જૂનાગઢ ચાઇલ્ડ હેલ્પલાઇન ટીમ દ્વારા યોગ દિવસ નિમિત્તે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રોજબરોજ પીડિત…
-
જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી યોગેશ ચૈધરીની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી યોગેશ ચૌધરીના અધ્યક્ષતામાં આજે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા કલેકટરશ્રીએ અરજદારોના…
-
કેશોદના કણેરી ગામે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો કણેરી ગામે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો, મોટી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો
કેશોદ તાલુકાના કણેરી ગામે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સમાજસેવી લખનભાઈ ભરડાના માર્ગદર્શન અને આયોજન હેઠળ…
-
સરકારી આદર્શ નિવાસી શાળા, કેશોદ ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી
12માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે સરકારી આદર્શ નિવાસી શાળા, કેશોદ ખાતે ભવ્ય યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં…





