JUNAGADH
વન્ય પ્રાણી પરિભ્રમણ વિસ્તારમાં ખુલ્લા કુવાઓ સુરક્ષિત કરવા માટે પારાપેટ હોલ બાંધવા ગુજરાત સરકાર દ્વારા ૯૦ ટકા સબસીડી, ખેડૂતોને યોજનાનો લાભ લેવા અનુરોધ
વિશ્વમાં એશિયાઈ સિંહનું એકમાત્ર નિવાસ સ્થળ ગીર છે. ગુજરાતના ગૌરવ સમાન એશિયાઈ સિંહ સૌરાષ્ટ્રના ૨૦,૦૦૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં મુક્તપણે પરિભ્રમણ…
કેશોદમાં ભગવાન જગન્નાથ ની ભવ્ય રથયાત્રા મુખ્ય માર્ગો પર નીકળી ત્યારે જય જગન્નાથ ના નાદ્ સાથે કેશોદની શેરીઓ ગૂંજતા ભક્તિમય વાતાવરણ સર્જાયું…
કેશોદ શહેરમાં હિન્દુ યુવા સંગઠન ની આગેવાની હેઠળ ભગવાન જગન્નાથ ની રથયાત્રા કાઢવામાં આવી હતી. કેશોદના ડીપી રોડ પર ગણેશ…
કેશોદ ના અજાબ ગામે ગ્રામ પંચાયત સંચાલિત હાઈસ્કૂલ માં ભવ્ય શાળા પ્રવેશોત્સવ નું કરવામાં આવ્યું આયોજન
કેશોદ ના અજાબ ગામે સરકારી હાઈસ્કૂલ અને પ્રાથમિક કન્યા/કુમાર શાળા ના સંયોજન માં કેશોદ પ્રાંત અધિકારી શ્રી મામલતદાર શ્રી જીલ્લા…
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હેઠળ ચાલતા ડિપ્લોમા અભાસક્રમોનો પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાશે
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હેઠળ ધોરણ ૧૦ પછી વિવિધ ડિપ્લોમા અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. આ ડિપ્લોમા અભ્યાસક્રમોમાં અભ્યાસ પૂર્ણ કરેલ હોય…
જૂનાગઢ જિલ્લામાં બાગાયત ખાતા હસ્તકની ફળ નર્સરી- માંગરોળ ખાતે નાળિયેરીના રોપાના વેચાણ કરવામાં આવશે
ગુજરાત સરકારના બાગાયત ખાતા હસ્તકની ફળ નર્સરી, રાણીબાગ, માંગરોળ ખાતે દેશી તથા હાઈબ્રિડ ટીકડી જાતના નાળિયેરના રોપાનું વેચાણ હાલમાં ચાલુ…
જૂનાગઢ જિલ્લાના તમામ ગામોમાં આરોગ્ય વિષયક જનજાગૃત્તિ અભિયાન હાથ ધરવામાં આવ્યું
જૂનાગઢ જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન રોગચાળો ન ફેલાય તે માટે અગમચેતીના ભાગરૂપે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અસરકારક કામગીરી હાથ ધરવામાં…
વંથલીના મોહબતપુર અને જૂનાગઢ-૨ ઘટકના ઇવનગર આંગણવાડી કેન્દ્રો ખાતે પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવી
જૂનાગઢ જિલ્લાના વંથલી ઘટકના મોહબતપુર આંગણવાડી કેન્દ્ર-૨ તથા જૂનાગઢ-૨ ઘટકના ઇવનગર આંગણવાડી કેન્દ્ર-૨ ની પ્રોગ્રામ ઓફિસરશ્રીની ઉપસ્થિતિમાં માસના ચોથા મંગળવારે…
મહાનગર પાલિકા,જુનાગઢ દ્વારા શહેરીજનોમાં પર્યાવરણ પ્રત્યે જન જાગૃતિ લાવવા માટે વુમન ફોર ટ્રી કેમ્પેઈન,એક પેડ માં કે નામ,વૃક્ષા રોપણ,પ્લાસ્ટિક મુક્ત શહેર માટે કાપડની થેલીનું મફત વિતરણ,સ્વચ્છતાલક્ષી નાટક જેવા અનેક અભિયાન કાર્યરત …
જુનાગઢ શહેરને હરિયાળું બનાવવા માટે મહાનગર પાલિકા,જુનાગઢ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.જેમાં જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા શહેરમાં આજ…
કેશોદમાં પુસ્તક વિમોચનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો
કેશોદના વ્રજવાડી પાર્ટી પ્લોટ ખાતે પ્રકાશન ક્ષેત્રે એક વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત મંચસ્થ મહાનુભવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી…
જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે મનોજ જોષી ની વરણી
2 મહિના પહેલા લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધી જયારે ગુજરાત આવ્યા અને ગુજરાત કોંગ્રેસ સંગઠન નાં કાર્યકર્તાઓ ને રૂબરૂ મળ્યા…








