KUTCH
ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર અને જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ જોગ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ. ભુજ,તા-૧૨ ફેબ્રુઆરી : ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓના પ્લાન એસ્ટીમેટ તથા નકશા…
આજે વિશ્વ રેડિયો દિવસ રેડિયો : માહિતીના પ્રસારનું સૌથી શક્તિશાળી અને સસ્તું સંચાર માધ્યમ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ. બદલાતા સમય સાથે રેડિયોએ પણ નવીનતા લાવી આજની પેઢી સાથે તાલ…
કરપાત્ર પેન્શન મેળવતા પેન્શનરોએ આવકવેરાના વિકલ્પની પસંદગી ૨૮ ફેબ્રુઆરી સુધીમાં કરવાની રહેશે.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ. ભુજ , તા-૧૧ ફેબ્રુઆરી : જિલ્લા તિજોરી કચેરી, ભુજ-કચ્છ ખાતેથી પેન્શન…
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓના પ્લાન-એસ્ટીમેટ માટે ઈજનેરોની પેનલમાં નામ નોંધાવવા ૨૦ ફેબ્રુઆરી,૨૦૨૬ સુધી અરજી કરી શકાશે.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. માંડવી,તા-૧૧ ફેબ્રુઆરી : ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓના પ્લાન એસ્ટીમેટ તેમજ નકશા તૈયાર…
ગુનાહિત ઈતિહાસ ધરાવતા એક સાથે કુલ – ૭ બુટલેગરો વિરુધ્ધ કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા પાસા કાયદા તળે અટકાયતી હુકમો કરી જિલ્લામાં અસામાજિક તત્વો વિરુધ્ધ કરવામાં આવેલ કડક કાર્યવાહી
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. માંડવી,તા-૧૧ ફેબ્રુઆરી : ગુનાહિત ઈતિહાસ ધરાવતા એક સાથે કુલ – ૭…
તબીબી ભથ્થાનો વિકલ્પ બદલવા માંગતા પેન્શનરોએ તિજોરી કચેરી ખાતે અરજી કરવાની રહેશે
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ. ભુજ,તા-૧૧ ફેબ્રુઆરી : જિલ્લા તિજોરી કચેરી, ભુજ-કચ્છ ખાતેથી પેન્શન મેળવતા તમામ પેન્શનરશ્રીઓને…
મુંદરાના દરિયાકાંઠાના ૧૬ ગામોમાં ફરશે ‘જનજાગૃતિ રથ’: સ્વચ્છતા અને આરોગ્યના સંદેશ સાથે અભિયાનનો પ્રારંભ
વાત્સલ્યમ્ સમાચાર, પૂજા ઠક્કર – મુંદરા કચ્છ. મુંદરાના દરિયાકાંઠાના ૧૬ ગામોમાં ફરશે ‘જનજાગૃતિ રથ’: સ્વચ્છતા અને આરોગ્યના સંદેશ સાથે…
સાંતલપુર તાલુકાના માનપુરા ગામે પીપળીયા પરિવાર પ્રજાપતિના ઘેર લગ્નોત્સવ યોજાયો.
સાંતલપુર તાલુકાના માનપુરા ગામે પીપળીયા પરિવાર પ્રજાપતિના ઘેર લગ્નોત્સવ યોજાયો. સાંતલપુર તાલુકાના માનપુરા (વારાહી)ના ગાંધીધામ ખાતે રહેતા પીંપળીયા પરિવાર પ્રજાપતિ…
કચ્છના નાના રણ વિસ્તારમાં વન વિભાગની નવતર પહેલ: જળ અને જમીન સંરક્ષણ થકી વન્યજીવ સૃષ્ટિનું થશે સંવર્ધન: વન-પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીય
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ. ભુજ,તા-૧૧ ફેબ્રુઆરી : આ પ્રોજેક્ટ માત્ર પાણી બચાવવા પૂરતો નહીં, પરંતુ…
ગુજરાતના ઐતિહાસિક સૌથી જૂના કચ્છ મ્યૂઝિયમમાં ક્યૂરેટર તરીકે ડૉ.મહેન્દ્ર સિંહ સુરેલાની નિમણૂક
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ. ભુજ,તા-૧૧ ફેબ્રુઆરી : હેરિટેજ અને ટુરિઝમ ક્ષેત્રના નિષ્ણાત ડૉ. મહેન્દ્ર સિંહ…





