NAVSARI
-
૧૭ મીએ સરકારી પોલીટેકનીક નવસારી ખાતે ધો.૧૦ પછીના ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસક્રમો અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાશે.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૧૫: સરકારી પોલીટેકનીક નવસારી દ્વારા આગામી તા.૧૭/૦૫/૨૦૨૫ ના રોજ ધોરણ ૧૦ પછીના ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ…
-
“ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન”અંતર્ગત નવસારી જિલ્લાના આદિવાસી લોકોને પાયાની સુવિધાઓ પૂરી પાડવાનું લક્ષ્ય
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના ૨૩૮ ગામોના ૪,૯૩,૪૬૧ જેટલા આદિજાતિ લોકોને આ અભિયાન અંતર્ગત આવરી લેવાનો લક્ષ્યાંક ધરતી આબા…
-
વર્ષ ૨૦૨૫–૨૬ માટે નવસારી જિલ્લાના ૫૧ ગામોમાં વાસ્મોના રૂ.૧૩૨ લાખના યોજનાકીય કામોને બહાલી આપવામાં આવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઈ…
-
નવસારી જિલ્લાના ઓધોગિક એકમો અને અન્ય ખાનગી એકમોમાં કામ કરતા શ્રમિક/ કામદારોની વિગત પોલીસને આપવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ તા. ૧૧/૦૭/૨૦૨૫ સુધી શ્રમિકો/કામદારોની સાચી ઓળખ પ્રસ્થાપિત તથા ડોક્યુમેન્ટો જમા કરાવવાના રહેશે. નવસારી જિલ્લાના ઓધોગિક અને…
-
નવસારી જિલ્લાના તમામ તાલુકાઓમાં ૧૯મીએ નવસારી સિવિલ ડિફેન્સ સ્વયંસેવકની નોંધણી માટે કેમ્પ યોજાશે..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૧૪: હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ નવસારી જિલ્લાની તમામ મામલતદાર કચેરીઓ ખાતે સ્વયંસેવકની નોંધણી કરાશે જે લોકો…
-
નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ અને અ.પો.કો.લાંચ લેતા એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાયા…
વાત્સલ્યમ સમાચાર નવસારી: તા.૧૩ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ અમૃતભાઈ મગનભાઇ વસાવા તેમજ અ.પો.કો.ચિરાગકુમાર સુરેશભાઈ રાઠોડને એસીબીના છટકામાં લાંચ લેતા…
-
નવસારી જિલ્લા માહિતી કચેરી ખાતે”કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૫”વહેલા તે પહેલાના ધોરણે મળશે…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *ધોરણ-૧૦ અને ૧૨ પછી ઉપલબ્ધ અભ્યાસક્રમો સહિત પ્રેરણાદાયી લેખો વિશેષાંકમાં મળશે* નવસારી,તા.૧૩: વિદ્યાર્થીઓને કારકિર્દી અંગેની જાણકારી…
-
Navsari: સફાઇ કામદારોને કોઇપણ ડ્રેનેજ ચેમ્બર, મેનહોલ, ખાળકુવા, સેપ્ટીક ટેંકમાં ઉતારી મેન્યુઅલ કામગીરી કરાવા પર પ્રતિબંધ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *કોઇ પ્રવૃતી આસપાસના વિસ્તારમાં હાથ ધરવામાં આવતી હોય તો તાત્કાલિક મહાનગરપાલિકાને જાણ અનુરોધ કરાયો* નવસારી મહાનગરપાલિકાનાં…
-
ખેરગામમાં ગંભીર બનેલી ટ્રાફિક સમસ્યા સામે તંત્ર નિષ્ક્રિય: નાગરિકો યાતનામય જીવન જીવે છે
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકા મથક તરીકે વિકસ્યા પછી એક દાયકાથી વધુ સમય વીતી ગયો છે. આ દરમિયાન વસવાટ,…
-
પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ આદિજાતિ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે આજે કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી અને રાજ્યના નાણા મંત્રીશ્રી…









