NAVSARI
વાંસદા તાલુકાની શ્રી વન વિદ્યાલય આંબાબારી શાળામાં ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ કાર્યક્રમ યોજાયો.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાનાં વાંસદા તાલુકામાં આવેલ આંબાબારી ખાતે શ્રી વનવાસી વિકાસ મંડળ વઘઈ દ્વારા સંચાલિત શ્રી વન…
નવસારીના વિજલપોર ખાતે પ્રફુલભાઇ શુક્લની ભાગવત કથામાં ધારાસભ્ય શ્રી આર.સી.પટેલે 5 લાખ રૂપિયાનું યોગદાન ઘોષિત કર્યું.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ નવસારી ના વિજલપોર માં ઉત્તર ભારતીય સમાજ દ્વારા આયોજીત કથાકાર શ્રી પ્રફુલભાઇ શુક્લની 880 મી…
નવસારી: આદિજાતીના લાભાર્થીઓ વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું :
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના આદિજાતીના લાભાર્થીઓ માટે વિવિધ યોજનાઓનો લાભ લેવા ઓનલાઈન અરજીઓ માટે પોર્ટલ ખુલ્લું મુકવામાં આવી…
ખેરગામ મુસ્લિમ સમાજ યુનિટી કપમાં મોહસીન ઇલેવન ચેમ્પિયન
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ ખાતે આવેલા નહેર કોલોનીના ગ્રાઉન્ડ ઉપર મિસ્લિમ સમાજના યુવાનો દ્વારા યુનિટી કપ 2025 ક્રિકેટ ટુર્નામેન્ટનું…
નવસારી: આગામી ૨૪મી ફેબ્રુઆરીએ જળશકિત મંત્રી સી.આર.પાટીલ અધ્યક્ષ સ્થાને કિસાન સન્માન સમારોહ યોજાશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૧: આગામી તારીખ ૨૪, ફેબ્રુઆરી, ૨૦૨૫ સોમવારના રોજ દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી, દ્વારા “કિસાન સન્માન સમારોહ”…
નવસારી તાલુકાના ૫૦ પદાધિકારીઓએ સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના મોરા ગામની એક્ષ્પોઝર વિઝિટ લીધી.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ આ મુલાકાતોથી પ્રતિનિધિશ્રીઓને અન્ય પંચાયતમાં થતી સફળ કામગીરીને સમજવાની પ્રેરણા મળે છે. નવસારી,તા.૨૧: રાષ્ટ્રીય…
નવસારી: પ્રદેશકક્ષા કલા મહાકુંભ સ્પર્ધામાં સર જે.જે.પ્રાયમરી શાળાની વિદ્યાર્થીની વકૃતત્વ સ્પર્ધામાં વિજેતા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા પ્રેરિત અને…
નવસારી: સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહીમાં વેંગનઆર કારમાં શંકાસ્પદ ડ્રગ્સ સાથે નાઇજીરિયન મહિલા ઝડપાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ પ્રાપ્ત અહેવાલ મુજબ નવસારી નજીક સ્ટેટ મોનિટરિંગ સેલને મોટી સફળતા હાથ લાગી છે. મુંબઈથી સુરત જતી…
ખેરગામની સરકારી કૉલેજનો N.S.S. વાર્ષિક ખાસ શિબિરની પૂર્ણાહુતિ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ “પ્રાકૃતિક ખેતી, બરછટ અનાજ (મિલેટ્સ) અને સાયબર સુરક્ષા” વિષય અંતર્ગત વાર્ષિક ખાસ શિબિરનું આયોજન ખેરગામ…
નવસારી;-મહારાષ્ટ્રના પાલઘર ખાતે આદિવાસી રાષ્ટ્રીય વૈચારિક એકતા મહાસંમેલન યોજાયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ મહાસંમેલનમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને દાદરાનગર હવેલીના કોકણા, કોકણી, કુકણા, કુનબી સમાજના આગેવાનો હાજર રહ્યા …








