NAVSARI
-
નવસારી ખાતે પ્રી-મોન્સુન તથા કમોસમી વરસાદને કારણે થયેલ નુકસાન અંગેની સમીક્ષા બેઠક યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લા પ્રભારી સચિવશ્રી કે.કે.નિરાલાના અધ્યક્ષસ્થાને પ્રી-મોન્સુન તથા કમોસમી વરસાદને કારણે થયેલ નુકસાન સહિત જિલ્લાના વિવિધ…
-
નવસારી રેલવે સ્ટેશન માર્ગના વિસ્તરણ હેઠળ ડિમોલિશન કામગીરી પૂરજોશમાં શરૂ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના મહત્વપૂર્ણ વિસ્તાર નવસારી રેલવે સ્ટેશનના મુખ્ય માર્ગની પહોળાઈ વધારવાની કામગીરી હાથ ધરવામાં…
-
જનતા માધ્યમિક શાળા, ખેરગામે ધોરણ 10માં નોંધાવ્યું 71.83% પરિણામ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ: બોર્ડ દ્વારા જાહેર થયેલ ધોરણ 10ના પરિણામમાં ખેરગામ તાલુકાની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત શાળા, જનતા…
-
ખેરગામની કન્યા અને કુમાર શાળામાં અઢળક ખર્ચ છતાં ટકાઉ બાંધકામનો અભાવ ફરી સમારકામ હેઠળ.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ: ખેરગામની સદી જૂની રતનબાઇ કન્યાશાળા અને કુમાર શાળામાં હાલમાં પુરજોશમાં સમારકામ ચાલી રહ્યું છે. પરંતુ…
-
ખેરગામ જનતા માધ્યમિક શાળાનું ધોરણ 12માં ઉત્કૃષ્ટ પરિણામ – સામાન્ય પ્રવાહમાં 99.05% અને વિજ્ઞાન પ્રવાહમાં 65.21% સફળતા”
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામની જનતા માધ્યમિક શાળાએ ધોરણ 12ના પરિણામમાં દર્શાવ્યો ઉત્તમ પ્રદર્શન બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ ધોરણ…
-
નવસારી મહાનગરપાલિકાએ પાણીની લાઈનમાં ભંગાણ થતા જવાબદાર એજન્સી પર રૂ. ૧ લાખનો દંડ ફટકાર્યો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી શહેરના દરગાહ રોડ વિસ્તારમાં છેલ્લા કેટલાંક દિવસોથી પાણીની લાઈનમાં વારંવાર ભંગાણ થવાના કારણે પાણીનો વ્યર્થ…
-
નવસારીના ટાટા હોલથી લુન્સીકુઇ સુધી યોગ બાઇક રેલી યોજી યોગ અને પ્રાણાયામ અંગે જાગૃતિ ફેલાવવા પ્રયાસ કરાયું.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના ટાટા હોલથી સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ,લુન્સીકુઇ સુધી યોગ બાઇક રેલીનું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, રમત-ગમત,…
-
*સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા-મુક્ત ગુજરાત* અંતર્ગત નવસારી જિલ્લા ટાટા મેમોરિયલ હોલ ખાતે યોગ સેમિનાર યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી, તા.૦૨: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં મેદસ્વિતાથી મુક્તિ માટે દેશવાસીઓને કરેલા આહવા્નને…
-
પ્રતાપ હાઈસ્કૂલ વાંસદા ખાતે વિધાર્થીઓ માટે કેરિઅર ફેર કેમ્પનું ઉદ્ઘાટન સાંસદ ધવલભાઈ પટેલના હસ્તે કરાયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાનાં વાંસદા ખાતે વાંસદા તાલુકા કેળવણી મંડળ દ્વારા આયોજિત પ્રતાપ હાઈસ્કૂલ ખાતે ધોરણ ૧૦ અને…
-
ખેરગામના મુસ્લિમો દ્વારા પહેલાગામના શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ કાશ્મીરના પહેલગામમાં નાપાક આંતકવાદીઓ દ્વારા થયેલા હત્યાકાન્ડમાં શહીદ થયેલા 27 મૃતકોને આજે જુમમાંની નમાઝ બાદ મસ્જિદએ…






