NAVSARI
નવસારી: આગામી ૨૭/૦૨ થી ૧૭/૩/૨૦૨૫ સુધી ધો. ૧૦-૧૨ વિજ્ઞાન/સામાન્ય પ્રવાહની જાહેર પરીક્ષા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી કેટલાક પ્રતિબંધો ફરમાવવામાં આવ્યા.. નવસારી તા.૧૮ -ગુજરાત માધ્યમિક અને…
ખેરગામના બહેજની આદિવાસી દીકરી અનિતા પટેલે પી.એચડી. પદવી મેળવી ગામનું ગૌરવ વધાર્યું* –
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ – *ડાંગના વિદ્યાર્થીઓના એજ્યુકેશન વિષયે મહાશોધ નિબંધ રજૂ કર્યો* નવસારી,તા.૧૭: નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના બહેજ ગામની…
નવસારી જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન: આગામી ૧૮મી ફેબ્રુઆરીએ મતગણતરી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય/નગરપાલિકા ચૂંટણી-૨૦૨૫ અંતર્ગત આજરોજ મતદાનનો પ્રારંભ થતા સંબંધિત મતદાન મથકો ખાતે મતદાનની પ્રક્રિયાનો…
બીલીમોરા ખાતે ખેલ મહાકુંભ 3.0 દક્ષિણ ઝોનની હેન્ડબોલની સ્પર્ધામાં જિલ્લાની આઠ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ બીલીમોરા – રમતગમત યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર, જિલ્લા…
ખેરગામનાં તોરણવેરા આશ્રમ શાળામાં વોકેશનલ કેરિયર કાઉન્સેલિંગ વર્કશોપ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ:સર્વ શિક્ષા ગાંધીનગર,શ્રીમદ રાજચંદ્ર કેરિયર ગાઇડન્સ પ્રોગ્રામ ધરમપુર અને બીઆરસી ખેરગામના સંયુક્ત ઉપક્રમે આશ્રમશાળા તોરણવેરા ખાતે…
ખેરગામમાં પોઝીટીવ એટીટ્યુટ અને ઇંન્ટર પર્સંનલ સ્કિલ અંગે યુવાનોને જાગૃત કરાયા
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ સરકારી વિનયન, વાણિજય અને વિજ્ઞાન કૉલેજ, ખેરગામ ખાતે ઉદિશા પ્લેસમેન્ટ સેલ અંતર્ગત આચાર્ય ડૉ. એસ. એમ.…
ખેરગામ કૉલેજના (N.S.S.) શિબિરમાં ‘મફત સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ, ખેરગામના આચાર્ય ડૉ.એસ.એમ.પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત એન.એસ.એસ. (N.S.S.) યુનિટના ઉપક્રમે…
ખેરગામ:બહેજ રૂપાદેવીમાના પ્રાંગણમાં ધાર્મિક મહત્વ ધરાવતું નાટક રામલીલાની ભારે રમઝટ
સનાતન ધર્મમાં રામલીલા લોકનાટ્ય સ્વરૂપે રજૂ થાય છે જે મોટાભાગે ઉત્તર ભારતમાં ખૂબ જ પ્રચલિત છે. રામલીલાનું નાટક પરંપરાગત…
નવસારી ખાતે સરકારી વકીલ અજયકુમાર જે. ટેલરની સત્ય અને નિષ્ઠાપૂર્વકની શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરાયા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના સરકરકારી વકીલ અજયભાઇ જયંતીભાઈ ટેલર પોતાના કાર્યમાં કુશળતા પૂર્વક સંપૂર્ણ નિષ્ઠા, ઈમાનદારી અને અદમ્ય…
નવસારી જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર જાન્યુઆરીમાં ૪૧ એનફોર્સમન્ટ અને ૧૩૪ સર્વેલન્સ નમૂનાઓ લીધા.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાની પ્રજાને શુદ્ધ, સાત્વિક અને ભેળસેળમુક્ત ખોરાક તેમજ આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે…







