NAVSARI
Navsari: ચીખલીના સુરખાઈ ખાતે નું ગેરકાયદેસર બાંધકામ પર શરતભંગના પગલાં લેવામાં અધિકારીઓની પીછે હઠ કોના કહેવાથી?
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લા ના ચીખલી તાલુકામાં ઠેક ઠેકાણે ગેરકાયદેસર બાંધકામો કરી દેવામાં આવ્યા હોવાની રાવ અનેક વાર…
રાનકુવાના જામસન સ્ટેડિયમ ખાતે બિરસા મુંડા કપ-સીઝન 2 નો ભવ્ય શુભારંભ.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા રાનકુવાના જામસન સ્ટેડિયમ ખાતે 4 દિવસીય ઇન્ટર તાલુકા આદિવાસી ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય…
આછવણીના પ્રગટેશ્વર ધામમાં શિવ મહાપુરાણ કથા: ત્રીજા દિવસે વિધવા મહિલાઓને ધાબળા વિતરણ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ ખેરગામ તાલુકા આછવણીના પ્રગટેશ્વર ધામ ખાતે શિવ મહાપુરાણ કથાના ત્રીજા દિવસે શ્રદ્ધાળુઓ માટે વિશેષ પ્રસંગનું…
નવસારી જિલ્લાનાં વિવિધ વિભાગોના અધિકારીઓને સાથે રાખીને કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી લોકપ્રશ્નોના નિરાકરણ માટે પ્રતિમાસ યોજાતા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા પ્રસ્તુત થયેલા ૧૩ પ્રશ્નો પૈકી મોટા…
Navsari: નવસારી શહેર તેમજ તાલુકામાં ભાજપ પ્રમુખોના નામોની યાદી જાહેર કરવામાં આવી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી કેન્દ્રીય ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા મુજબ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા બુથ પ્રમુખ સંવાદ તેમજ વિધાનસભા સંકલન સમિતિ…
નવસારી જિલ્લાના વાંસદા ખાતે અટલ બિહારી વાજપેયીજી ની જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ વાંસદા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભૂતપૂર્વ વડાપ્રધાનઅને ભારત રત્ન થી સન્માનિત એવા સ્વ. શ્રી અટલ…
Navsari:-મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે નવસારીના વોર્ડ નંબર ૧૩ ખાતે નવા સિટી સિવિક સેન્ટરનું ઇ – લોકાર્પણ કરાયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી *ધારાસભ્ય રાકેશભાઇના વરદ હસ્તે સિટી સિવિક સેન્ટરના તક્તી અનાવરણ કરી સેન્ટરને નાગરિકો માટે ખુલ્લો મુકાયો* ભૂતપૂર્વ…
નવસારી શહેરની સર જે.જે.પ્રાયમરી શાળામાં મને ગમતું પૂસ્તક સ્પર્ધાનું કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી શહેરની સર જે.જે.પ્રાયમરી શાળામાં “મને ગમતું પુસ્તક” સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ધોરણ-૫…
બાગાયત વિકાસ કાર્યક્રમ એચ.આર.ટી-૩ યોજનાહેઠળ મધમાખી પાલકોને વિનામુલ્યે મધમાખીની હાઈવ્સ તથા કોલોની પુરી પાડવાની યોજના
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૪-૨૫ માં “ આદિજાતી વિસ્તારમાં બાગાયત વિકાસ કાર્યક્રમ એચ.આર.ટી-૩ યોજના હેઠળ” આદિજાતિ વિસ્તારના…
ડાંગ જિલ્લાનાં કાંગર્યામાળ ગામના યુવાને ઓનલાઈન ફ્રોડમાં રૂપિયા 52 હજાર ગુમાવ્યાં..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં કાંગર્યામાળ ગામ ખાતે રહેતા 24 વર્ષીય યુવકને એક અજાણ્યા નંબર પરથી ફોન…









