NAVSARI
-
ન્યૂઝીલેન્ડના વેલિંગ્ટનમાં પૂજ્ય છોટે મોરારીબાપુની શ્રીરામકથાનો આરંભ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ શ્રી રામકૃષ્ણ શાસ્ત્રીજી (પ.પૂ.છોટે મોરારીબાપુ કુંઢેલીવાળા ભાવનગર) ના સાનિધ્યમાં ન્યુઝીલેન્ડ ના વેલિંગ્ટન ખાતે શ્રી રામકથાનો…
-
Navsari: લખપતિ દીદી સન્માન સમારોહ: નવસારીના વાંસી બોરસીમાં યોજાનારા ભવ્ય કાર્યક્રમને આખરી ઓપ અપાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરીમામય ઉપસ્થિતિમાં નવસારીના વાંસી બોરસી ખાતે વિશ્વ મહિલા દિને તા. 8 માર્ચે લખપતિ…
-
નવસારી જિલ્લાની મહિલાઓ માટે પ્રેરણાદાયી લખપતી દીદી ગિંજલબેન પટેલ,મહિલા ગૃહ ઉદ્યોગની અંદાજીત વાર્ષિક આવક ૨૫ લાખ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *મિશન મંગલમ યોજના સાથે જોડાવાથી અમારા ઉદ્યોગમાં વિવિધતા લાવવા અને ચીજવસ્તુઓને માર્કેટ સુધી પહોચાડવાનો એક…
-
વલસાડ સરકારી પોલીટેકનિક ખાતે થેલેસેમીયા કેમ્પ યોજાય ગયો.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ આજરોજ સરકારી પોલિટેનિક વલસાડ ખાતે સંસ્થાના આચાર્યા શ્રીમતી રિંકુ શુક્લા ના અધ્યક્ષતામાં થેલેસેમિયા કેમ્પ યોજાઈ ગયો.…
-
બીલીમોરા સિનિયર સીટીઝન એથ્લેટીક સ્પર્ધામાં ભાગ લઈ ખેરગામના 2 યુવાનો દ્વારા હજુ તો હું જુવાન છું વાક્યને સાર્થક કર્યું
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ સિનિયર સીટીઝનએથ્લેટીક સ્પર્ધા નુ આયોજન એલાયન્સ કલબ એન્ટરનેશનલ, ડિસ્ટ્રીક્ટ 141 મલ્ટીપલ વેસ્ટ,સુવિધા ટ્રસ્ટ બીલીમોરાઅને…
-
બે-દિવસીય ઉનાઇ મહોત્સવનો પ્રારંભ: ઉનાઇ મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને લોકનૃત્યોને લોકોએ મનભરીને માણ્યા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં સુપ્રસિધ્ધ યાત્રાધામ ઉનાઇ ખાતે ઉનાઇ માતાના પાટોત્સવની ઉજવણી નિમિત્તે રાજય સરકારના પ્રવાસન…
-
જિલ્લા કક્ષાના સ્પે.મહાકુંભમાં માનવ કલ્યાણ ટ્રસ્ટ “મમતા મંદિર”ના મૂક-બધિર તથા મનોદિવ્યાંગ બાળકોએ 89 મેડલો મેળવ્યા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ રમશે ગુજરાત…જીતશે ગુજરાત રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગાંધીનગર, સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા રમત…
-
Navsari: લખપતિ દીદી સન્માન સમારોહઃ સ્વાતંત્ર્ય સંગ્રામની નવસારીની વીરાંગનાઓને લાખ લાખ વંદન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ આઝાદીની લડતમાં નવસારીની મહિલાઓએ સંસ્કારી નગરીને ગૌરવ અપાવ્યું, 32 મહિલાઓએ અંગ્રેજો સામે લડત આપી હતી વડાપ્રધાનશ્રી…
-
નવસારી અને બીલીમોરા ખાતેથી ગોરીગળ મેળામાં ભાવિક-ભકતોને જવા-આવવા માટે એકસ્ટ્રા બસો દોડાવાશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૦૪: આગામી તા.૦૯/૦૩/૨૦૨૫, ફાગણ સુદ દશમ, રવિવારના રોજ ગોરાગઢ બાપુનો મેળો ભરાનાર છે. આ મેળામાં ભાવિક-ભકતોને…
-
નવસારી જિલ્લામાં આત્મનિર્ભરતાનું ઉદાહરણ શ્રી સહજાનંદ સ્વામી સખીમંડળની બહેનો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ આગામી દિવસોમાં ૮મી માર્ચનો ભવ્ય કાર્યક્રમ નવસારી જિલ્લામાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનાર છે. આ…







