NAVSARI
ખેરગામ તાલુકામાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ સુરક્ષા અને સલામતી અંગે નાગરિકોમાં જનજાગૃતિ ફેલાવવાના હેતુસર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ દક્ષિણ ગુજરાત વીજ કંપની કચેરી દ્વારા વીજ સુરક્ષા, સલામતી અને શહેરીજનો વીજ બચત કરે તેવા…
Navsari:બે વર્ષથી ઘરથી વિખૂટી પડેલી મનોદિવ્યાંગ મહિલાનું પરિવાર સાથે મિલન કરાવતું નારી સંરક્ષણ કેન્દ્ર,ચીખલી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નારી સંરક્ષણ કેન્દ્ર, ખુંધ દ્વારા બે વર્ષથી ઘરથી ભૂલી પડેલી મહારાષ્ટ્રની મનોદિવ્યાંગ અને મૂક મહિલાનું પરિવાર…
Navsari: પ્રાકૃતિક ખેતી થકી શાકભાજીમાં સારો નફો મેળવતા નવસારીના ચન્દ્રવાસણ સુપા ગામના પુષ્પાબેન પટેલ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ “પ્રાકૃતિક ખેતીથી શાકભાજી પાકમાં મેળવી સારી કમાણી”- પુષ્પાબેન પટેલ રાસાયણિક ખેતી પ્રકૃતિ સાથે માનવીના સ્વાસ્થ્યને પણ…
ખેરગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા તબીબ ઝડપાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ પોલીસ મથકના કાર્યક્ષેત્રમાં આવેલા માંડવખડક ગામે એક દુકાનમાં નવસારી એસઓજીની ટીમે રેડ કરતા ડીગ્રી વગર…
નવસારી ગ્રાહક તકરાર નિવારણ કમીશન ખાતે તા. ૧૪/૧૨/૨૦૨૪ ને શનિવારે લોક અદાલત યોજાશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી સમાધાન કરવા માંગતા પક્ષકારોએ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનનો રૂબરૂ સંપર્ક કરવો આગામી તા. ૧૪/૧૨/૨૦૨૪ ના…
નવસારી શહેરની જાણીતી ભક્તાશ્રમ શાળામાં ગુજરાતી અને હિન્દી કવિતા તથા ગઝલનું કવિ સંમેલન યોજાયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારીની જાણીતી અંગ્રેજી માધ્યમની શાળા ભક્તાશ્રમ ખાતે ગુજરાતી અને હિન્દી કવિતા તથા ગઝલ મુશાયરાનું કવિ સમેલન…
Navsari: રાજ્ય યુવા ઉત્સવ-૨૦૨૪માં નવસારી જિલ્લાના ૧૨ સ્પર્ધકો ઝળક્યા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ વિવિધ સ્પર્ધામાં પ્રથમ ક્રમે ૮ અને દ્વિતીય ક્રમે ૪ સ્પર્ધકો વિજેતા બનતા નવસારી જિલ્લા સમગ્ર રાજ્યમાં…
નવસારી જિલ્લાના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મની મુલાકાત લઈને પ્રાકૃતિક ખેતી તરફ વળવા રસ દાખવ્યો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ નવસારી જિલ્લામાં ‘રવિ કૃષિ મહોત્સવ–૨૦૨૪’ દરમિયાન કુલ ૨૪૨૮ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મની મુલાકાત લઈને પ્રાકૃતિક…
ખેરગામ :મળમૂત્ર વાળું ગંદુ પાણી સીધું ગટરમાં છોડતા ગટર કનેક્શન ધારકોને પંચાયત દ્વારા નોટિસ પાઠવવામાં આવી.
ખેરગામ :મળમૂત્ર વાળું ગંદુ પાણી સીધું ગટરમાં છોડતા ગટર કનેક્શન ધારકોને પંચાયત દ્વારા નોટિસ પાઠવવામાં આવી. વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ…
ખેરગામમાં આજે આણંદના અબરાર હુશેન બાપુની તકરીરનું આયોજન
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ મુસ્લિમ ફળીયા ખાતે આજે રાત્રે 9 કલાકે અઝીઝભાઈ ક્વોરિવાળાના નિવાસસ્થાને આણંદ નિવાસી મૌલાના સૈયદ અબરાર…







