NAVSARI
પ્રગટેશ્વરધામ આછવણી ખાતે તા.૨૪ થી ૩૦ ડિસેમ્બર દરમિયાન શિવમહાપુરાણ કથા યોજાશે
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ પ્રગટેશ્વરધામ આછવણીના ૪૧મા પ્રાગટ્ય દિન ઉજવણી અવસરે તા.૨૪ થી ૩૦/૧૨/૨૦૨૪ દરમિયાન દિવ્ય શિવમહાપુરાણ કથાનું આયોજન કરવામાં…
ખેરગામમાં વિનામૂલ્યે આંખનો નિદાન કેમ્પમાં 251 લોકોએ લાભ લીધો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ ખાતે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર સુપર સ્પેશ્યલિટી આંખની હોસ્પિટલ દ્વારા આયોજિત લોકસેવા અને સમાજમાં અંધત્વ…
ખેરગામ તાલુકાના 1139 જેટલા ખેડૂતોએ કૃષિ મહોત્સવમાં ભાગ લીધો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ:ખેરગામ તાલુકાના બહેજ ગામમાં રૂપા ભવાની મંદિર ખાતે કૃષિ મહોત્સવનું આયોજન ખેતવાડી શાખા નવસારી દ્વારા કરવામાં…
નવસારી એલસીબી પોલીસની ટીમે દારૂનો જથ્થો ભરેલ ટેમ્પા સાથે ચાલકને ઝડપી રૂ-૨૮,૩૬,૪૨૪ નો મુદ્દામાલ જપ્ત કર્યો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી પ્રાપ્ત માહિતી મુજબ સુરત વિભાગ ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક રાધવેન્દ્ર વસ્ત તથા નવસારી જિલ્લા પોલીસવડા સુશિલ અગ્રવાલની<span;>…
નવસારી જિલ્લાનાં એરૂ ખાતે જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને સુરત ઝોન કક્ષાનો ભૂલકાં મેળો યોજાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી *કુપોષણ મુકત નવસારી ફેઝ-૪ હેઠળ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ૫૨૮ ભુલકાઓને પોષણ કીટ વિતરણ તેમજ ગરમ પોશાક…
નવસારીના સિસોદ્રા ખાતે સંયુક્ત ખેતી નિયામકશ્રી કે. વી.પટેલના અધ્યક્ષસ્થાને રવિ કૃષિ મહોત્સવ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ- નવસારી ખેડૂતોને સરકારશ્રીની ખેડૂતલક્ષી તમામ યોજનાઓ, ફાર્મર રજીસ્ટ્રી અને પાક નુકશાની જેવી તમામ યોજનાના લાભો વિશે…
નવસારી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે માત્ર ૧૬ દિવસમાં બિલીમોરાના જૈન દેરાસરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી કિંમતી મૂર્તિઓ ટ્રસ્ટીઓને પરત કરી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી *ભગવાનના ચોરાયેલા દાગીના કે મૂર્તિનું જેટલુ મૂલ્ય છે, તેના કરતાં આસ્થાનું મૂલ્ય વિશેષ છે, લોકોની આસ્થાનું…
નવસારી એલસીબી પોલીસની ટીમે ૧૩,૩૧,૪૨૪ દારૂનો જથ્થો ભરેલ ટાટા ટેમ્પા સાથે ચાલકને ઝડપી પાડ્યો.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી પ્રાપ્ત માહિતી મુજબ સુરત વિભાગ ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક રાધવેન્દ્ર વસ્ત તથા નવસારી જિલ્લા પોલીસવડા સુશિલ અગ્રવાલએ…
નવસારી જિલ્લાના તમામ તાલુકાઓમાં બે દિવસીય ‘રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪’નો શુભારંભ કરવામાં આવ્યો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશભાઈ દેસાઈએ ચીખલી તાલુકા કક્ષાના કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો જેમાં તંદુરસ્ત…
Vansda: ધારાસભ્ય અનંતભાઈ પટેલે શિક્ષણમંત્રીને કોંગ્રેસના સમયથી ચાલતી શિષ્યવૃત્તિ ને પુનઃ બહાલ કરવા રજુઆત કરી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-વાંસદા ડાંગ ભાજપ સરકારનો પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ રદ કરવાનો તઘલખી નિર્ણયને રદ કરી આદિવાસી બાળકો માટે મેનેજમેન્ટ…








