NAVSARI
-
ખેરગામ કૉલેજના (N.S.S.) શિબિરમાં ‘મફત સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ, ખેરગામના આચાર્ય ડૉ.એસ.એમ.પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત એન.એસ.એસ. (N.S.S.) યુનિટના ઉપક્રમે…
-
ખેરગામ:બહેજ રૂપાદેવીમાના પ્રાંગણમાં ધાર્મિક મહત્વ ધરાવતું નાટક રામલીલાની ભારે રમઝટ
સનાતન ધર્મમાં રામલીલા લોકનાટ્ય સ્વરૂપે રજૂ થાય છે જે મોટાભાગે ઉત્તર ભારતમાં ખૂબ જ પ્રચલિત છે. રામલીલાનું નાટક પરંપરાગત…
-
નવસારી ખાતે સરકારી વકીલ અજયકુમાર જે. ટેલરની સત્ય અને નિષ્ઠાપૂર્વકની શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરાયા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના સરકરકારી વકીલ અજયભાઇ જયંતીભાઈ ટેલર પોતાના કાર્યમાં કુશળતા પૂર્વક સંપૂર્ણ નિષ્ઠા, ઈમાનદારી અને અદમ્ય…
-
નવસારી જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર જાન્યુઆરીમાં ૪૧ એનફોર્સમન્ટ અને ૧૩૪ સર્વેલન્સ નમૂનાઓ લીધા.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાની પ્રજાને શુદ્ધ, સાત્વિક અને ભેળસેળમુક્ત ખોરાક તેમજ આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે…
-
ખેરગામ એપીએમસી માર્કેટનું સંચાલન ચીખલીથી અલગ પડેતો તેનો સીધો લાભ ખેડૂતને થશે.:ડેપ્યુટી સરપંચ જીગ્નેશ પટેલ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ચીખલી સંચાલિત ધરમપુર રોડ ઉપર માર્કેયાર્ડ આવેલું છે.જેમાં કેરીની…
-
સરકારી પોલીટેકની વલસાડ ખાતે સ્પોર્ટ્સ ફેસ્ટ “હુંકાર ૨૦૨૫” તેમજ “ફૂડ કાર્નિવલ” નો પ્રારંભ કરવામાં આવ્યો.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ સરકારી પોલીટેકની વલસાડ ખાતે તા.૧૧ ફેબ્રુઆરી ૨૦૨૫ મંગળવાર થી તા. ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમ્યાન યોજાનાર…
-
ખેરગામમાં અંબે માતાજીના આઠમો પાટોત્સવે ૪૩ રક્તદાનની આહૂતિ અપાઈ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ રક્તકણદાતા અંગે લોકોમાં જાગૃતિ લાવવા માર્ગદર્શન અપાયું ખેરગામ, દાદરી ફળિયાની અંતિમધામને લાગૂ પાવન ભૂમિ પર…
-
ખેરગામ:પાટીમાં રામેશ્વર મહાદેવ મંદિર જીર્ણોધ્ધાર અર્થે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
ખેરગામ તાલુકાના પાટી ગામે બાવીસા ફળિયામાં આવેલ શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ના જીર્ણોધ્ધાર અર્થે તા-8/2/2025 થી 10/2/2025 સુધી ત્રિ દિવસીય…
-
નવસારી ખાતે (JIYO)જીઓ પારસી યોજના અંતર્ગત પારસી સમુદાય માટે વર્કશોપ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ભારત સરકારના લઘુમતી મંત્રાલય તથા નવસારી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સંયુક્ત ઉપક્રમે નવસારી ખાતે કેન્દ્ર…
-
નવસારી જિલ્લાના દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે પારિતોષિકો મેળવવા માટે અરજીઓ મંગાવાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાત સરકારના શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્રારા રોજગાર અને તાલીમ ખાતા સંચાલિત જિલ્લા રોજગાર વિનિમય…





