NAVSARI
Navsari:-માનવ કલ્યાણ ટ્રસ્ટ મમતા મંદિર વિજલપોર ખાતે વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી રમતોત્સવ દ્વારા કરવામાં આવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી વિશ્વ વિકલાંગ દિન” નિમિત્તે માનવ કલ્યાણ ટ્રસ્ટ”મમતા મંદિર”સંકુલના મેદાનમાં દિવ્યાંગો માટે વિધ-વિધ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું…
નવસારીમા ભારે આક્રોશ સાથે બાંગ્લાદેશના હિંદુઓ પર થતા અત્યાચાર ના વિરોધમાં મહારેલી યોજી કલેકટરને આવેદનપત્ર સુપ્રત કર્યો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લામાં આજે હિન્દૂ હિતરક્ષા સમિતિ નવસારી તેમજ આંતરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ,બજરંગદળ સહિત વિવિધ હિન્દૂ સંગઠનના આગેવાનો…
Navsari: એઇડ્સ અવેરનેસ ડે નિમિત્તે રેડક્રોસ નવસારી શાખા દ્વારા ભક્તાશ્રમ શાળામાં જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી વર્લ્ડ એઇડ્સ અવેરનેસ ડે નિમિત્તે રેડક્રોસ નવસારી જિલ્લા શાખા અને ભક્તાશ્રમ શાળાના સંયુક્ત ઉપક્રમે કાઉન્સેલર શિક્ષકો…
Navsari: વાંસદા નેશનલ પાર્ક નજીક આવેલ આંબાબારી ગામે ૬ વર્ષીય બાળક પર દીપડાએ હુમલો કરતા લોકોમાં ભય..
*વાત્સલ્યમ સમાચાર* મદન વૈષ્ણવ-વાંસદા ડાંગ વાંસદા તાલુકામાં આવેલ આંબાબારી ગામ ખાતે વહેલી સવારે ૬ વર્ષીય દીક્ષિણ ચૌહાણ પર આકસ્મિક દીપડાએ…
ખેરગામ માંહ્યવંશી મહોલ્લામાં રસ્તાનું ખાતમુહૂર્ત સરપંચશ્રી ઝરણાબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ માંહ્યવંશી મહોલ્લામાં વિક્રમભાઈ પરમારના ઘર સુધીના ડામર રસ્તાનું ખાતમુહૂર્ત મહિલા સરપંચ ઝરણાબેન પટેલના હસ્તે કરવામાં…
વાંસદાના કુરેલીયા ગામના રસ્તાનું ખાતમુહૂર્ત તાલુકા પ્રમુખ દીપ્તિબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું..
*વાત્સલ્યમ સમાચાર* મદન વૈષ્ણવ-વાંસદા ડાંગ વાંસદા તાલુકાના કેલીયા ગામના રસ્તોનું ખાતમુહૂર્ત આજે વાંસદા તાલુકા પ્રમુખ અને માજી તાલુકા પ્રમુખ હસ્તે…
નવસારી જિલ્લાનાં તમામ તાલુકાઓમાં બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે ખેડૂતોને માર્ગદર્શન તેમજ ખેડૂત લક્ષી વિવિધ સહાય…
નવસારી- વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં ગુડઝ તથા પેસેન્જર વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવ્યો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી- વિજલપોર નગરપાલિકા શહેરી વિસ્તારોમાં સાંકડા રસ્તાઓ તેમજ વાહનોની અવર જવરની ક્ષમતા કરતાં રસ્તાઓની સંખ્યા ઓછી…
નવસારી જિલ્લામાં કલા મહાકુંભ 2024-25 અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાશે.20ઓક્ટોબર રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી,તા.૦૩ ગુજરાત સરકારનાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા અને જિલ્લા વહીવટી તંત્ર નવસારીની રાહબરી…
વાંસદા તાલુકાના કુરેલીયા ખાતે નવનિર્મિત શાળા મકાનનું લોકાર્પણ ધારાસભ્ય નરેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું.
*વાત્સલ્યમ સમાચાર* મદન વૈષ્ણવ-વાંસદા ડાંગનવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ કુરેલીયા ગામ ખાતે ગ્રામ સેવા મંડળ સંચાલિત શ્રી વલ્લભ આશ્રમ શાળાના…








