NAVSARI
-
સુરખાઈ ખાતે આવેલ શોપિંગ સેન્ટરના બાંધકામ વિશે સી.એમ.ઓ માંથી તપાસના આદેશથી ભુમાફીઓમાં ફફડાટ ફેલાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં ઠેક ઠેકાણે ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટી નીકળેલો છે. હાલે સુરખાઈ ખાતે આવેલ જે.એસ.ડી. શોપિંગ…
-
વાંસદા: શ્રી સત્ય સાંઈ વિધાલય મહુવાસના વિદ્યાર્થીઓએ પર્યાવરણની જાળવણી કરી એનએસએસ કેમ્પ ઉજવ્યો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મહુવાસ દ્વારા તા.4 ફેબ્રુઆરી એ બાળકોમાં પર્યાવરણ માટે જાગૃતતા ,શ્રમકાર્ય…
-
ચીખલી મેહફુઝ પીર મેહફુઝ અલી બાબાનો ઉર્ષ મુબારક રંગેચંગે સંપન્ન થયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ સમગ્ર દક્ષિણ ગુજરાતના મુસ્લિમ સમાજના લોકોમાં અનેરું મહાત્મય ધરાવતા ચીખલી થાલામાં આવેલા ખાનકાહે કાદરિયા સત્તારિયા…
-
ખેરગામ ભાજપ દ્વારા દિલ્હીના વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મળેલા ઐતિહાસિક વિજયની ખેરગામ તાલુકા ભાજપ દ્વારા દશેરા ટેકરી મહાત્મા…
-
વાંસદા: આંબાબારી ખાતે નવનિર્મિત અંબે માતાનાં મંદિરે ભવ્ય શોભાયાત્રા સાથે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વાંસદા તાલુકાના આંબાબારી ખાતે ગ્રામજનો દ્વારા અંબે માતાનું ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવતાં નવનિર્મિત મંદિરમાં અંબે…
-
ખેરગામના વાડ હાઇસ્કુલ વાડમાં ઇનામ વિતરણ અને વાલી સંમેલન યોજાયું
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ એમ.સી.એલ.પટેલ.હાઇસ્કુલ વાડ ખાતે વાર્ષિક ઇનામ વિતરણ અને વાલી સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું…
-
નવસારી રોજગાર કચેરી દ્વારા ગુરુકુલ વિદ્યામંદિર, સુપા ખાતે અગ્નિવીર પ્રોજેક્ટ અંતર્ગત ઓનલાઈન વેબિનાર યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વિદ્યાર્થીઓ માટે ભારતીય સશસ્ત્ર સેનામાં જોડાવાની અનોખી તક નવસારી રોજગાર કચેરી અને ગુરુકુલ વિદ્યામંદિર,…
-
સરકારી પોલીટેક્નીક, વલસાડ ખાતે ધારાસભ્યશ્રી ભરતભાઇ પટેલ ના હસ્તે નક્ષત્રવાટીકા, આઇકોનીક સ્ટેચ્યુ સર્કલ ના ખાતમુહુર્ત અને રાષ્ટ્રીય ધ્વજનું સ્થળ પવિત્રીકરણ પૂજા સંપન્ન કરવામાં આવી.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ૧૯૬૫થી ટેકનીકલ શિક્ષણ ક્ષેત્રે ઉમદા શિક્ષણ અને કારકીર્દી ઘડતર સાથે સક્રીયતાથી કાર્યરત એવી સરકારી પોલીટેક્નીક…
-
સમસ્ત આદિવાસી સમાજ,ખેરગામ વિભાગ દ્વારા સમગ્ર આદિવાસી સમાજની મહિલાઓ વિરુદ્ધ ઝેર ઓકતી અભદ્ર ટિપ્પણીઓ કરનાર વનરાજ ઠાકોર(કોળી)વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા હેઠળ કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયામા ઇન્સ્ટાગ્રામ અને થ્રેડ ના mr_vanraj_thakor_305 નામના એકાઉન્ટ પરથી વનરાજ ઠાકોર નામના…
-
વલસાડઃ જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં અટગામની ચેલ્સી ભાવેશકુમાર પટેલ સમગ્ર જિલ્લામાં પ્રથમ આવી.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ વલસાડ જિલ્લાનો કલા મહાકુંભ તારીખ 4- 2 – 2025 ના રોજ થયો હતો.એમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન…




