NAVSARI
ખેરગામ :યુવાનોને શરમાવે એવું પ્રદર્શન કરી ખેરગામ ના ત્રણ દોડવીરો નાસિક નેશનલ જીત્યા
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ . તા 25/10/2024 થી તથા 27/10/2024 દરમિયાન મહારાષ્ટ્ર નાસિક ના મીનાતાઈ બાલ ઠાકરે સ્ટેડિયમ ખાતે 3rd…
Navsari: વાંસદા પ્રતાપ હાઈસ્કૂલના આચાર્ય મહેન્દ્રસિંહ પરમાર વયનિવૃત્તિ થતાં વિદાય સમારંભ યોજાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-વાંસદા નવસારી જિલ્લાના વાંસદા ખાતે આવેલ વાંસદા તાલુકા કેળવણી મંડળ વાંસદા સંચાલિત શ્રી પ્રતાપ હાઇસ્કુલ ખાતે ગુજરાત…
Navsari: એલ.એમ.પી. રેવા એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ અને શેઠશ્રી એમ સી ઝેડ શાહ હાયર સેકન્ડરી સ્કૂલ બીલીમોરા ખાતે નિવૃત્તિ સન્માન સમારંભ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ એલ એમ પી રેવા એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ અને શેઠશ્રી એમ સી ઝેડ શાહ સેકન્ડરી સ્કૂલ બીલીમોરા ખાતે…
Navsari: ગણદેવી નગરપાલિકા ખાતે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના વોક-વેનું લોકાર્પણ કરતા કેબીનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લાના ગણદેવી નગરપાલિકા વિસ્તારમાં ટેલીફોન એક્ષચેંજ થી ધ.ના.ભાવસાર કુમાર શાળા સુધી ગુજરાત સરકારશ્રીની સ્વર્ણિમ જયંતિ…
આદિવાસી સમાજભવન નિર્માણ અર્થે તા.૨૬ ઓક્ટોબરના રોજ સુરતના અલથાણ કોમ્યુનિટી હોલ ખાતે ભવ્ય લોકડાયરાનું આયોજન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેર દ્વારા અલથાણ કોમ્યુનિટી હોલ સોહમસર્કલ પાસે તા. ૨૬/૧૦/૨૦૨૪ ના રોજ રાત્રે…
દિવાળી ત્યોહરને લઈ નવસારી પોલીસવડા એ વેપારીઓ સાથે સુરક્ષા અંગેનો સંવાદ બેઠક યોજી વેપારીઓના મંતવ્ય લીધા..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ સહિત જિલ્લા પોલીસ પ્રશાસને જિલ્લાના અલગ અલગ વ્યાપાર સાથે જોડાયેલા…
સમસ્ત આદિવાસી સમાજ દ્વારા કમોસમી માવઠાને લીધે દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના ઉભા પાકોને થયેલા નુકસાનનું બજારભાવે ત્વરિત વળતર ચૂકવવા મુખ્યમંત્રી સમક્ષ માંગ કરી.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ હાલના સમયમાં બેકાબુ બનેલા ઔદ્યોગિકરણને જળવાયું પરિવર્તનને કારણે આ વખતે ચોમાસાની ઋતુ પૂર્ણ થવાને આરે હોવા…
વલસાડ સરકારી પોલીટેકનિક ખાતે સ્વરછ ભારત મિશન ૪.૦ અને વિકાસ સપ્તાહ નો પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ સરકારી પોલીટેકનિક વલસાડ ખાતે સંસ્થાના આચાર્યા શ્રીમતી રીંકુ શુક્લાના માર્ગદર્શન હેઠળ સ્વરછ ભારત મિશન ૪.૦ અને…
નવસારી એલસીબી પોલીસની ટીમે ૧૨લાખ ૫૫ હજારના દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો જ્યારે બે વોન્ટેડ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી સુરત વિભાગ પોલીસ મહાનિરીક્ષકશ્રી પ્રેમવિર સિંગ તથા પોલીસ અધિક્ષક સુશિલ અગ્રવાલ નવસારી એ દિવાળી તહેવાર નિમીતે…
Navsari: જલાલપોરના મરોલી બજાર ખાતે ૨૪ ઓકટો.ના રોજ વૈશ્વિક સ્વાસ્થ્ય માટે આયુર્વેદ નવીનતા થીમ પર આયુષ મેળો ઉજવાશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી આયુષ મેળામાં બાળકોમાં રોગ પ્રતિકારક શકિત વધે તે માટે જન્મ થી ૧૨ વર્ષ સુધીના બાળકોને સુવર્ણપ્રાશનના …







