NAVSARI
-
Navsari: પર્યટક સ્થળ ઉંભરાટ ને જોડતા વેસ્મા થી મરોલી ને જોડતા મુખ્ય માર્ગ નું નવીનીકરણ કામ પુર્ણ થતા લોકો ને રાહત
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લા ના નેશનલ હાઇવે નં ૪૮ ને અડીને આવેલ વેસ્મા ગામ નજીકથી પસાર થતા અને…
-
Navsari: ગણદેવી ખાતે યોજાયેલ આયુષ મેળામાં આયુર્વેદ અપનાવી સ્વસ્થ રહેવા તેમજ આધુનિકરણથી દૂર રહેવાની અપીલ કરાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી “દેશનું પ્રકૃતિ પરીક્ષણ અભિયાન અને એક કદમ સ્વસ્થ ભારત તરફ” યોજના અંતર્ગત ગુજરાત સરકારશ્રીના આરોગ્ય અને…
-
ખેરગામ રામજી મઁદિરે ” અયોધ્યા પાટોત્સવ “ધામધૂમ થી ઉજવાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ ના 150 વર્ષ પુરાણું રામજી મઁદિરે અયોધ્યા રામ મઁદિર ના પ્રથમ પાટોત્સવ પ્રસંગે હિન્દૂ સઁગઠન…
-
નવસારી જિલ્લાના વાંસદા તાલુકા મથકે ‘આયુષ મેળો’ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ આયુષ નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર અને નવસારી જિલ્લા પંચાયત આયુર્વેદ શાખાના સંયુક્ત ઉપક્રમે આજે વાંસદા તાલુકાના ગાંધી…
-
વાંસદાના કુરેલીયા ગામે શાકભાજી પાકોની વૈજ્ઞાનિક ખેતી અને વ્યવસ્થાપન વિષય પર જિલ્લાકક્ષાનો સેમિનાર યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતાએ બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો નાયબ બાગાયત નિયામકની…
-
Navsari: ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિએ નવસારીની મુલાકાત લીધી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી *સમિતિએ નવસારી ખાતે નિર્માણ પામી રહેલા પૂર્ણા તથા વાઘરેચ ટાઈડલ રેગ્યુલેટર ડેમની સાઈટની મુલાકાત સહ નિરીક્ષણ…
-
વાંસદાના કુરેલીયા ગામે શાકભાજી પાકોની વૈજ્ઞાનિક ખેતી અને કાપણી પછીના વ્યવસ્થાપન વિષય પર જિલ્લાકક્ષાનો સેમિનાર યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતાએ બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો નાયબ બાગાયત નિયામકની…
-
Navsari: મુખ્યમંત્રીશ્રીનો ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ ઓટો એસ્કેલેશન મેટ્રિક્સ પદ્ધતિથી નિકાલ કરવામાં આવશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી મુખ્યમંત્રીશ્રીનો ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ ‘SWAGAT 2.0’ તથા CMOમાં મળતી રજૂઆતોનો ઓટો એસ્કેલેશન મેટ્રિક્સ પદ્ધતિથી નિકાલ…
-
ખેરગામ જનતા માધ્યમિક શાળામાં પોલીસ દ્વારા ટ્રાફિકના કાયદા અને નિયમોનું માર્ગદર્શન આપવામાં આવ્યું
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ જનતા કેળવણી મંડળ સંચાલિત જનતા મધ્યમિક શાળા ખેરગામમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અને એમના વાલીશ્રીઓને ટ્રાફિક…
-
ખેરગામ:જનતા માધ્યમિક શાળા ખેરગામમાં સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા પ્રેરિત અને બીઆરસી ખેરગામ દ્વારા આયોજિત વોકેશનલ કેરિયર કાઉન્સિલિંગ અને ગાઈડ લાઈન્સ વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ તા.8/1/2024 ના રોજ જનતા માધ્યમિક શાળા ખેરગામમાં સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા પ્રેરિત અને બીઆરસી ખેરગામ દ્વારા…








