NAVSARI
-
ખેરગામ:વાડ પ્રાથમિક શાળાનો બાળ વૈજ્ઞાનિકોનો રાજ્ય કક્ષાએ પ્રવેશ શિક્ષણક્ષેત્રમાં ગૌરવ.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકાના વાડ ઉતાર ફળિયા પ્રાથમિક શાળાના બાળકોએ રાજ્ય કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન માટે પસંદગી મેળવી…
-
Navsari: જલાલપોર તાલુકાના વેસ્મા અને કુચેદ ખાતે બાળકોને કામના સ્થળે જ મળી રહ્યું છે શિક્ષણ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી રાઇટ ટુ એજ્યુકેશન એકટ ૨૦૦૯ ની જોગવાઈ અનુસાર અન્ય રાજ્યમાંથી કે રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી રોજેરોટી માટે…
-
Navsari: બી.એ. મહેતા કલા મહાવિદ્યાલય અમલસાડ ખાતે યુવા કલાકારો માટે યૂથ પોર્ટ્રેટ પેઈન્ટીંગ શિબિર યોજાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અમલસાડ ખાતે આવેલ વિભાગ કેળવણી મંડળ,અમલસાડ સંચાલિત બી. એ. મહેતા કલા મહાવિદ્યાલય,અમલસાડ…
-
નવસારી કૃષિ યુનિવર્સિટીનો ૨૦મો વાર્ષિક પદવીદાન સમારોહમાં ૩૪ વિદ્યાર્થીઓને ૫૩ મેડલ એનાયત, ૬૪૧ વિદ્યાર્થીઓને પદવી અપાઈ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી કૃષિ યુનિવર્સિટીનો ૨૦મો પદવીદાન સમારોહ આજે રાજયપાલ અને કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયો હતો.…
-
નવસારી વિજલપુર મા 20ફેબ્રુઆરી થી ઉત્તર ભારતીય સમાજ ને લાભાર્થે ભાગવત કથા નો આરંભ થશે,
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ નવસારી ના વિજલપુર રામનગર મા ઉત્તરભારતીય સમાજ ને લાભાર્થે કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની ભવ્ય ભાગવત કથા…
-
ખેરગામ તાલુકા પંચાયત શાસક પક્ષ વિપક્ષની ભૂમિકામાં જોવા મળી
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકા પંચાયત ની સામાન્ય સભા તાલુકા પંચાયત ના સભા ખંડ મા રાખવામાં આવી હતી અને…
-
Navsari; નવસારી જિલ્લાના વાંસદા ખાતે “અમૃતભાઈ હરકિશનભાઈ પંચાલ પ્રવેશદ્વારનું”ખાત મુહૂર્ત કરવામાં આવ્યું..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ નવસારી જિલ્લાના વાંસદા શહેરના મધ્યે આવેલ સરદાર બાગનું નવીનીકરણ કામ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં આજરોજ…
-
Navsari; વાંસદા તાલુકાના વાસીયાતળાવ ગામ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું શુભારંભ પીયૂષભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-વાંસદા /ડાંગ નવસારી જિલ્લાના વાંસદા ખાતે આવેલ વાસીયાતળાવ ગામ ખાતે ગ્રામજનો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું…
-
Navsari: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં નવસારી કૃષિ યુનિવર્સિટીનો ૨૦મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી કુલ ૬૪૧ વિદ્યાર્થી/વિધાર્થિનીઓને પદવી એનાયત કરવામાં આવશે, ૫૩ મેડલ એનાયત કરાશે આગામી તા. ૦૭/૦૧/૨૦૨૫ ને મંગળવારના…
-
વાંસદા શહેરના સરદાર પટેલ બાગના “અમૃતભાઈ હરકિશનભાઈ પંચાલ પ્રવેશદ્વારનું”ખાત મુહૂર્ત તેમના ધર્મ પત્ની હસ્તે કરવામાં આવ્યું..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ નવસારી જિલ્લાના વાંસદા શહેરના મધ્યે આવેલ સરદાર બાગનું નવીનીકરણ કામ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં આજરોજ…







