NAVSARI
-
Navsari:- અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ વાંસદા ખાતે જૂજ ડેમની મુલાકાત લીધી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી જળ સંપત્તિ અને પાણી પુરવઠા અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા…
-
Navsari: ચીખલીના સુરખાઈ ખાતે નું ગેરકાયદેસર બાંધકામ પર શરતભંગના પગલાં લેવામાં અધિકારીઓની પીછે હઠ કોના કહેવાથી?
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લા ના ચીખલી તાલુકામાં ઠેક ઠેકાણે ગેરકાયદેસર બાંધકામો કરી દેવામાં આવ્યા હોવાની રાવ અનેક વાર…
-
રાનકુવાના જામસન સ્ટેડિયમ ખાતે બિરસા મુંડા કપ-સીઝન 2 નો ભવ્ય શુભારંભ.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા રાનકુવાના જામસન સ્ટેડિયમ ખાતે 4 દિવસીય ઇન્ટર તાલુકા આદિવાસી ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય…
-
આછવણીના પ્રગટેશ્વર ધામમાં શિવ મહાપુરાણ કથા: ત્રીજા દિવસે વિધવા મહિલાઓને ધાબળા વિતરણ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ ખેરગામ તાલુકા આછવણીના પ્રગટેશ્વર ધામ ખાતે શિવ મહાપુરાણ કથાના ત્રીજા દિવસે શ્રદ્ધાળુઓ માટે વિશેષ પ્રસંગનું…
-
નવસારી જિલ્લાનાં વિવિધ વિભાગોના અધિકારીઓને સાથે રાખીને કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી લોકપ્રશ્નોના નિરાકરણ માટે પ્રતિમાસ યોજાતા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા પ્રસ્તુત થયેલા ૧૩ પ્રશ્નો પૈકી મોટા…
-
Navsari: નવસારી શહેર તેમજ તાલુકામાં ભાજપ પ્રમુખોના નામોની યાદી જાહેર કરવામાં આવી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી કેન્દ્રીય ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા મુજબ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા બુથ પ્રમુખ સંવાદ તેમજ વિધાનસભા સંકલન સમિતિ…
-
નવસારી જિલ્લાના વાંસદા ખાતે અટલ બિહારી વાજપેયીજી ની જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ વાંસદા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભૂતપૂર્વ વડાપ્રધાનઅને ભારત રત્ન થી સન્માનિત એવા સ્વ. શ્રી અટલ…
-
Navsari:-મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે નવસારીના વોર્ડ નંબર ૧૩ ખાતે નવા સિટી સિવિક સેન્ટરનું ઇ – લોકાર્પણ કરાયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી *ધારાસભ્ય રાકેશભાઇના વરદ હસ્તે સિટી સિવિક સેન્ટરના તક્તી અનાવરણ કરી સેન્ટરને નાગરિકો માટે ખુલ્લો મુકાયો* ભૂતપૂર્વ…
-
નવસારી શહેરની સર જે.જે.પ્રાયમરી શાળામાં મને ગમતું પૂસ્તક સ્પર્ધાનું કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી શહેરની સર જે.જે.પ્રાયમરી શાળામાં “મને ગમતું પુસ્તક” સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ધોરણ-૫…
-
બાગાયત વિકાસ કાર્યક્રમ એચ.આર.ટી-૩ યોજનાહેઠળ મધમાખી પાલકોને વિનામુલ્યે મધમાખીની હાઈવ્સ તથા કોલોની પુરી પાડવાની યોજના
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૪-૨૫ માં “ આદિજાતી વિસ્તારમાં બાગાયત વિકાસ કાર્યક્રમ એચ.આર.ટી-૩ યોજના હેઠળ” આદિજાતિ વિસ્તારના…








